________________
ઉપર કંડક પંડક વન વિરાજતું, તે તે જાણે દવા ગિરિની થાય છે; ગિરિરાજ એ વ્યાપક છે મધ્ય લોકમાં, જ્ઞાન પ્રભુના એવા વ્યાપક હેય ને આજ સુધર્મા ૨૦
૧૧. ગિરિરાજ તે ગગન ટેશને પહોંચતે, નીચે તે તે કરે ભૂમીમાં વાસ છે; ઊર્વ અધાને તિર્યક કે વ્યાપ્ત છે, વિમાન જ્યોતિષ્ક ફરતું તેની પાસે જે આજ સુધર્મા. ૨૧ ગિરિરાજની ખ્યાતિ છે ત્રિલેકમાં, નંદન વનતે આવ્યા તેમાં ચાર જે; અિનેક વનના કડા સ્થળ ત્યાં શેતાં, ઇન્દ્ર દેવની કિડાને નહિં પાર છે; આજ સુધર્મા. ૨૨
૧૨. દેવ રમે ત્યાં વિલાસે વિધ વિના, સુંદર વિનિએ આનંદની સંભળાય, પ્રતિ વનિતે “તેજ' થકી પતિવ્ર છે, કંચન વર્ણો પૃથ્વી સમ સહાય જે આજ સુધર્મા. ૨૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com