Book Title: Mahavir Thui
Author(s): Sumtilal Jivraj Shah
Publisher: Sumtilal Jivraj Shah

View full book text
Previous | Next

Page 13
________________ મહા તપસ્વી સૂર્ય સમુ ીપે તપસ્યા કરતા ારજે, છે જેનુ જ્ઞાન જો; વિરાચનને સૂર્ય સમા જે માળતા, જગત મહિં જે વ્યાપ્યાં બહુ અજ્ઞાન ; આજ સુધર્મા. ૧૨. સ્વર્ગ મહી તે સહસ્ર દેવા શાભતા, રૂપગુણમાં સાથી થાભે ઈન્દ્ર જો; સ લેાકની ઘેાભા મહી જે શાલતા, અતિ પ્રભાવી જ્ઞાતપુત્ર મુનિ જો; ( રૂષભ આદિ ચાવીસ તિર્થંકર થયા, તેથી પ્રસર્યા સ શ્રેષ્ઠ જૈન ધર્મને; જૈન ધર્મના નેતા તે મહાવીર છે, કાશ્યપ કુળમાં થઈને આજ સુષમાં. ૧૩. ભાંગ્યે ભો; આજ સુધાર્યા. ૧૪ 4. મેરામણને પાર કદી નહી આવતે. તેમ પ્રભુની બુદ્ધિના નહી પાર ો, દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવના માપથી, અક્ષય સાગર વીર જ્ઞાન અપાર જો; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આજ સુધર્મા. ૧૫ www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26