Book Title: Mahavir Thui
Author(s): Sumtilal Jivraj Shah
Publisher: Sumtilal Jivraj Shah

View full book text
Previous | Next

Page 21
________________ ૧૨ વાસુ તણું બળ અષ્ટાપદ વીસ લાખનું, પંકજને છે નવલી મીઠી વાસ જો; વાસુ કમળને ચક્રની રૂપીવમાં વીર મહર્ષ સમ ` જાણવા, ખાસ જો; ૨૩. આજ સુષ. ૪૪ દાન મહીંતે અભય દાનને જાણવું, સત્ય મહીંતા “ નિર્વદ્ય” નિશ્ચિત જો; સર્વ તપેામાં બ્રહ્મચય વિશિષ્ઠ છે, આત્મ ખળની જાગે તેથી જ્યાત ને; આજ સુધર્મા. ૪૫ અભય દાનથી દૂર જતી હિંસા સહુ, નિશ્ર્ચથી પર પીડા નહિ થાય બ્રહ્મચ થી ઉત્તમ ખળતા માવતુ, જો; લેાક મહીં એમ ઉત્તમ વીર મનાય એ; આજ સુધર્મા. ૪૬ ૨૪. TM; સુર પદોમાં સર્વાર્થ સિદ્ધિ શ્રેષ્ઠ છે, સુધર્મ કરી સભા અનુપમ થાય જે; સ ધર્મ તા શ્રેષ્ઠ મુક્તિને માનતા, જીવ માત્રને પરમ હેતુ તે હાય જશે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આજ સુધર્મા. ૪૭ www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26