Book Title: Mahavir Thui
Author(s): Sumtilal Jivraj Shah
Publisher: Sumtilal Jivraj Shah
View full book text
________________
૨૭. વિધ વિધ પંથે લેક મહીં થાલી રહ્યા, કિયા વાદી કે અકિય વાડી કેય ને, રમે કઈ અજ્ઞાન વાદ કે વિનયમાં, સર્વ પંથના જ્ઞાન વીરને હોય છે, આજ સુધર્મા પર કિયા વાદીની મુકિત ક્રિયામાં રહી, અક્રિય વાહી સમજે મુકિત જ્ઞાન જે; વિનય વાદી તે વિનય એજ મુકિત માણે, અજ્ઞાની તે મુકિત ગાને જ્ઞાન આજ ધર્મા. ૨૩ સર્વ પંથને સમજીને આ સ્વામી, વિકસાવે છે લેક મહીં જૈન ધર્મ છે, જ્ઞાન ક્રિયામાં મોક્ષ માનતા વીર તે, લીધે સંયમ સમજાવા મર્મ ને; આજ સુધખ. ૫૪
બિલ તણે જે માર્ગ કહો આ રીતથી,
કરી બતાવ્યે જગને દેવા ક્ષેધ છે; રકલ પાપને કામ કરીને સ્વામીએ, શિક વહેતે કર્મ રિપને છેષ નેઆજ સુધર્મા. ૨૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 21 22 23 24 25 26