Book Title: Mahavir Chariyam Part 04
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 376
________________ अष्टमः प्रस्तावः १४४१ दुग्गइगत्तभंतरपडंततेलोक्कएक्कसाहारे । नाहे तुमएवि ममं एवंविहवसणमावडियं ।।६।। धी धी निरत्थयं मज्झ जीवियं मंदभग्गसिरमणिणो। जं एरिससामग्गीयवि जस्स इमा दुग्गई जाया ।।७।। इय एवंविहअइगाढसोगविगलंतनयणसलिलेण | नरवइणा जयगुरुणो विन्नत्तं नरयभीएण ||८|| एवं च ससोगजंपिरं पुहईवइं अवलोइऊण करुणाभरमंथरनयणेण भणियं जिणेण-'भो देवाणुप्पिय! कीस संतावमुव्वहसि?, जइविय सम्मत्तलाभाओ पुव्वमेव निबद्धाऊत्ति नरए निवडिस्ससि तहावि लद्धं तुमए लहिअव्वं, जओ खाइगसम्मदिट्ठी तुमं, आगमिस्साए य दुर्गतिगर्ताऽभ्यन्तरपतत्त्रिलोकैकाऽऽधारे। नाथे त्वयि अपि मम एवंविधव्यसनम् आपतितम् ।।६।। धिक् धिक् निरर्थकं मम जीवितं मन्दभाग्यशिरोमणेः । यद् एतादृशसामग्र्याऽपि यस्य इयम् दुर्गतिः जाता ।।७।। इति एवंविधाऽतिगाढशोकविगलन्नयनसलिलेन । नरपतिना जगद्गुरुं विज्ञप्तं नरकभीतेन ।।८।। एवं च सशोकं जल्पन् पृथिवीपतिम् अवलोक्य करुणाभरमन्थरनयनाभ्यां भणितं जिनेन 'भोः देवानुप्रिय! कस्मात् सन्तापम् उद्वहसि?, यद्यपि च सम्यक्त्वलाभात् पूर्वमेव निबद्धायुः इति नरके निपतिष्यति तथापि लब्धं त्वया लब्धव्यम्, यतः क्षायिकसम्यग्दृष्टिः त्वम्, आगमिष्यायां च દુર્ગતિરૂ૫ ખાડાની મધ્યે પડતાં ત્રણ ભુવનના એક આધારરૂપ આપ નાથ છતાં પણ મને આવા પ્રકારનું व्यसन (दु:५) 3. भावी ५ऽयु ? (७) મારા નિરર્થક જીવિતને ધિક્કાર છે! ધિક્કાર છે!! કે જેથી મંદભાગ્યમાં શિરોમણિ સમાન જેને (મને) આવા પ્રકારની સામગ્રી છતાં પણ આવી દુર્ગતિ પ્રાપ્ત થઈ!' (૭) આ પ્રમાણે આવા પ્રકારના અતિગાઢ શોકને લીધે નેત્રમાંથી અશુપાત કરતા અને નરકથી ભય પામેલા २ ४ गगुरुने विनंति 5री. (८) આ પ્રમાણે શોક સહિત બોલતા રાજાને જોઇને દયાના ભારથી મંદ થયેલા નેત્રવાળા જિનેશ્વરે કહ્યું કેદેવાનુપ્રિય! તમો શા માટે સંતાપ કરો છો? જો કે સમકિતની પ્રાપ્તિ થયા પહેલાં જ નરકનું આયુષ્ય બાંધેલું હોવાથી તમે નરકમાં પડશો, તો પણ તમે મેળવવા લાયક મેળવ્યું છે, કેમ કે તમે ક્ષાયિક સમ્યત્વવાળા થયા છો, અને તેથી

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416