Book Title: Mahavir Chariyam Part 04
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 415
________________ १४८० श्रीमहावीरचरित्रम् इय जिणवरवीरस्सऽट्ठमो ताव वुत्तो, परमपयपयाणो नाम पत्थाव एसो।। चरियमवि समत्तं एयसंकित्तणाओ, हवउ सुहकरं वो नूणमाचंदसूरं ।।८६ ।। एयं वीरजिणेसरस्स चरियं जे भावसारं जणा, वक्खाणंति पढंति निच्चलमणा निच्चं निसामिति य। तेसिं इट्ठविओगऽणिट्ठपडणा-दोगच्च-रोगावयापामोक्खं खयमेइ दुक्खमखिलं सोक्खाणि वद्धति य ।।८७ ।। ।। ग्रंथाग्रं. १२०२५ ।। शुभं भवतु श्रीसंघस्य ।। यावल्लवणसमुद्रो यावन्नक्षत्रमंडितो मेरुः। यावच्चन्द्रादित्यौ तावदिदं पुस्तकं जयतु ।। इति जिनवरवीरस्याऽष्टमः तावद् उक्तः परमपदप्रदानः नामा प्रस्तावः एषः । चरितमपि समाप्तं एतत्सङ्कीर्तनतः भवतु सुखकरं वः नूनम् आचन्द्रसूर्यम् ।।८६।। एतत् वीरजिनेश्वरस्य चरितं ये भावसारं जनाः व्याख्यानयन्ति पठन्ति निश्चलमनसः नित्यं निश्रुण्वन्ति च । तेषां इष्टवियोगाऽनिष्टपतना-दौगत्य-रोगाऽऽपत्प्रमुखम् क्षयमेति दुःखमखिलं सौख्यानि वर्धन्ते च ।।८७।। शुभं भवतु श्रीसङ्घस्य આ પ્રમાણે શ્રીવીર જિનેશ્વરનો “મોક્ષપદને આપનાર' એવા નામનો આ આઠમો પ્રસ્તાવ કહ્યો. તે કહેવાથી આ ચરિત્ર પણ સમાપ્ત થયું. તે તમોને ચંદ્ર સૂર્ય રહે ત્યાં સુધી સુખ કરનાર થાઓ. (૮૩) આ શ્રીવીર જિનેશ્વરનું ચરિત્ર જે મનુષ્યો ભાવપૂર્વક નિશ્ચળ મનવાળા થઇને નિત્ય વ્યાખ્યાન કરે છે, ભણે છે અને સાંભળે છે તેમને ઇષ્ટવિયોગ, અનિષ્ટસંયોગ, દુર્ગતિ, રોગ, આપત્તિ વિગેરે સર્વ પ્રકારનું દુઃખ ક્ષય પામે छ भने सुभ वृद्धि पामे छे. (८७) શ્રી મહાવીરચરિત્ર સંપૂર્ણ

Loading...

Page Navigation
1 ... 413 414 415 416