Book Title: Mahavir Chariyam Part 04
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust
View full book text
________________
अष्टमः प्रस्ताव
१४३९
अहियं मरणं अहियं च जीवियं पावकम्मकारीणं। तमसंमि पडंति मया वेरं वटुंति जीवंता ।।३।। जं च मए छीयंमि मरसुत्ति भणियं तत्थवि इमं निमित्तं-तुमं किमिह मच्चलोए विविहावयानिवासभूए वससि?, जं न माणुस्सं विग्गहमुज्झिऊण एगंतसुहं सिवं गच्छसित्ति ।
अह सेणियनरिंदो पुव्युत्तनरयनिवडणायन्नणजायगाढसोगावेगो भणिउं पवत्तो-'भयवं! समग्गभुवणत्तयरक्खावबद्धलक्खे तुमंमि सामिसाले किं मए नरए गंतव्वं?, जेण -
तुह नाममेत्तसंकित्तणंपि नासइ दिणब्भवं पावं। कमकमलपलोयणमवि विणिवारइ दुरियरासिंपि ||१||
अहितं मरणम् अहितं च जीवितं पापकर्मकारिणाम्।
तमसि पतन्ति मृताः वैरं वर्धयन्ते जीवन्तः ।।३।। यच्च मया क्षुते 'मर' इति भणितं तत्राऽपि इदं निमित्तं-त्वं किम् इह मृत्युलोके विविधाऽऽपन्निवासभूते वससि? यन्न मानुष्यं विग्रहं उज्झित्वा एकान्तसुखं शिवं गच्छसि' इति ।
अथ श्रेणिकनरेन्द्रः पूर्वोक्तनरकनिपतनाऽऽकर्णनजातगाढशोकाऽऽवेगः भणितुं प्रवृत्तवान् ‘भगवन्! समग्रभुवनत्रयरक्षाऽवबद्धलक्षे त्वयि स्वामिशाले किं मया नरके गन्तव्यम्? येन
तव नाममात्रसङ्कीर्तनमपि नाशयति दिनोद्भवं पापम् । क्रमकमलप्रलोकनमपि विनिवारयति दुरितराशिमपि ।।१।।
પાપકર્મ કરનારા જીવોને મરણ પણ અહિતકારક છે અને જીવિત પણ અહિતકારક છે, કેમકે તેઓ મરીને न२७ ५3 छ भने वतां वरने वधारे छ. (3)
વળી મેં છીંક ખાધી ત્યારે “મરો' એમ જે કહ્યું તેમાં પણ આ કારણ છે કે-વિવિધ પ્રકારની આપત્તિના સ્થાનરૂપ આ મનુષ્યલોકમાં તમે કેમ વસો છો? કેમકે તમે તો આ મનુષ્ય શરીરનો ત્યાગ કરી એકાંત સુખવાળા મોક્ષમાં જવાના છો.'
હવે શ્રેણિક રાજા પ્રથમ કહેલો નરકમાં પડવાનો વૃત્તાંત સાંભળવાવડે ગાઢ શોકનો આવેશ ઉત્પન્ન થવાથી કહેવા લાગ્યા કે-“હે ભગવન! સમગ્ર ત્રણ ભુવનનું રક્ષણ કરવામાં તત્પર રહેલા આપ મારા સ્વામી છતાં કેમ મારે न२७मा ४वान थशे? भ3
માત્ર આપના નામનું કીર્તન જ દિવસમાં થયેલાં પાપનો નાશ કરે છે, આપના ચરણકમળનું દર્શનમાત્ર પણ પાપના સમૂહનું પણ નિવારણ કરે છે, (૧)

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416