Book Title: Mahavir Chariyam Part 04
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust
View full book text
________________
अष्टमः प्रस्तावः
१४४७ अट्ठावयं, अह तंमि चक्खुगोयरमइक्कंतंमि ते तिन्निवि कुलवइणो विम्हियमाणसा चिंतंति'जइ एस महप्पा इमिणा पहेण ओयरइ ता वयमेयस्स सिस्सा भवामो त्ति । गोअमसामीवि उसभाइजिणिंदे वंदिऊण ईसाणदिसिविभागे असोगतरुतले मणिसिलापट्टए तं रयणीवासमुवगओ। एत्थ य पत्थावे वेसमणो नाम सक्कदिसापालो चेइयपूयाए पज्जंते गोअमसामी वंदित्ता समीवे निसीयइ । भयपि समणगुणे सवित्थरं कहइ, जहा-'भयवंतो साहवो अंताहारा, पंताहारा, विचित्ततवकिसियदेहा हवंति इच्चाइ।' वेसमणो चिंतेइ-'एस भयवं एरिसे साहुगुणे कहेइ, अप्पणा उ तं सरीरसिरिमुव्वहइ जा तियसाणवि नत्थि।' इमं च तदभिप्पायं मुणिऊण गोयमसामी पुंडरीयज्झयणं परूवेइ । जहा -
पुंडरिगिणीपुरीए राया नामेण आसि पुंडरिओ।
कंडरिओ से भाया पव्वज्जं सो पवन्नो य ।।१।। समारूढः अष्टापदम् । अथ तस्मिन् चक्षुगोचरम् अतिक्रान्ते ते त्रीणि अपि कुलपतयः विस्मितमानसाः चिन्तयन्ति 'यदि एषः महात्मा अनेन पथेन अवतरति तदा वयमेतस्य शिष्याः भवामः।' गौतमस्वामी अपि ऋषभादिजिनेन्द्रान् वन्दित्वा ईशानदिग्विभागे अशोकतरुतले मणिशिलापट्टके तद् रजनीवासम् उपगतः । अत्र च प्रस्तावे वैश्रमण: नामकः शक्रदिक्पालः चैत्यपूजायाः पर्यन्ते गौतमस्वामिनं वन्दित्वा समीपं निषीदति। भगवान् अपि श्रमणगुणान् सविस्तरं कथयति यथा -
"भगवन्तः साधवः अन्ताहाराः, प्रान्ताऽऽहाराः, विचित्रतपकृशितदेहाः भवन्ति...' इत्यादिः । वैश्रमणः चिन्तयति 'एषः भगवान् एतादृशान् साधुगुणान् कथयति, आत्मना तु तां शरीरश्रियम् उद्वहति या त्रिदशानामपि नास्ति।' इदं च तदभिप्रायं ज्ञात्वा गौतमस्वामी पुण्डरीकाऽध्ययनं प्ररूपयति यथा -
पुण्डरीकिणीपुर्यां राजा नाम्ना आसीत् पुण्डरिकः ।
कण्डरिकः तस्य भ्राता प्रव्रज्यां सः प्रपन्नः च ||१|| ગયા. તે ગૌતમસ્વામી નેત્રના વિષયને ઓળંગીને આગળ ગયા ત્યારે તે ત્રણે કુલપતિઓ મનમાં વિસ્મય પામી વિચારવા લાગ્યા કે “જો આ મહાત્મા આ માર્ગવડે ઉતરશે તો અમે તેના શિષ્યો થશું.' ગૌતમસ્વામીએ પણ ઋષભાદિક જિનેશ્વરોને વાંદીને ઇશાન દિશાના વિભાગમાં અશોક વૃક્ષની નીચે મણિની શિલારૂપી પાટ ઉપર રાત્રિયાસો કર્યો. તે અવસરે વૈશ્રમણ નામનો ઇંદ્રનો દિક્યાળ ચૈત્યપૂજા કરીને પછી ગૌતમસ્વામીને વાંદી તેમની સમીપે બેઠો. ભગવાને પણ તેની પાસે વિસ્તારથી સાધુના ગુણો કહ્યા કે-“પૂજ્ય સાધુઓ અંત-પ્રાંત આહાર કરનારા અને વિચિત્ર તપ કરવાવડે કૃશ શરીરવાળા હોય છે-વિગેરે.' તે સાંભળી વૈશ્રમણે વિચાર કર્યો કે-“આ ભગવાન સાધુના આવા ગુણો કહે છે અને પોતે તો એવી શરીરની લક્ષ્મી ધારણ કરે છે કે જેવી દેવોને પણ નથી. આવો તેનો અભિપ્રાય જાણીને ગૌતમસ્વામીએ તેની પાસે પુંડરીક અધ્યયન કહ્યું. તે આ પ્રમાણે :
પંડરીકિણી નામની નગરીમાં પુંડરીક નામે રાજા હતો. તેને કંડરીક નામનો ભાઈ હતો. તેણે દીક્ષા ગ્રહણ કરી. (૧)

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416