Book Title: Mahavir Chariyam Part 04
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 403
________________ १४६८ वच्चंति देवलोगं वइरामयवट्टवरसमुग्गेसु । जिणसंकहाओ ताओ खिवंति जत्तेण पूइत्ता ||३५|| अह सा जिणस्स निव्वाणजामिणी सुरतनूकउज्जोया । दीवसवोत्ति अज्जवि पइवरिसं कीरइ जणेण ||३६|| गोअमसामीवि नहोयरंतसुरवरविमाणपेच्छणओ। नाउं जिणनिव्वाणं चिंतेउमिमं समाढत्तो ।। ३७ ।। श्रीमहावीरचरित्रम् एक्कदिणमेत्तकज्जेण कीस नाहेण पेसिओऽहमिहं ? । चिरसंथुएसु किं वा जुज्जइ एवंविहं काउं ? ||३८ । । व्रजन्ति देवलोकं वज्रमयवृत्तवरसमुद्गकेषु । जिनसत्कानि तानि क्षिपन्ति यत्नेन पूजयित्वा ।। ३५ ।। अथ सा जिनस्य निर्वाणयामिनी सुरतनुकृतोद्यता । दीपोत्सवः इति अद्याऽपि प्रतिवर्षं क्रियते जनेन ||३६|| गौतमस्वामी अपि नभोत्तरत्सुरवरविमानप्रेक्षणतः । ज्ञात्वा जिननिर्वाणं चिन्तयितुमिदं समारब्धवान् ।।३७।। एकदिनमात्रकार्येण कथं नाथेन प्रेषितोऽहम् इह ? | चिरसंस्तुतेषु किं वा युज्यते एवंविधं कर्तुम् ।।३८ । । ત્યાં ગોળ અને શ્રેષ્ઠ વજ્રમય સમુદ્ગક-(દાબડા) માં તે જિનેશ્વરની દાઢાઓ યત્નવડે પૂજીને મૂકી. (૩૫) હવે તે જિનેશ્વરના નિર્વાણની રાત્રિએ દેવોના શ૨ી૨વડે ઉદ્યોત કરેલો હોવાથી આજ સુધી દરવર્ષે મનુષ્યો दीपोत्सव रे छे. ( 35 ) અહીં ગૌતમસ્વામી પણ આકાશથી ઉતરતા દેવોના શ્રેષ્ઠ વિમાનો જોવાથી જિનેશ્વરનું નિર્વાણ જાણી આ प्रभाएो चिंतववा साग्या. (39) ‘માત્ર એક જ દિવસના કાર્ય માટે સ્વામીએ મને કેમ અહીં મોકલ્યો? ચિરકાળના પરિચિતને વિષે શું આ પ્રમાણે કરવું યોગ્ય છે? (૩૮)

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416