Book Title: Mahavir Chariyam Part 04
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 352
________________ अष्टमः प्रस्तावः १४१७ पंचवन्नसुरहिकुसुम-दहियक्खय-सुगंधिगंधधूववासपडिपुन्नपडलकरपरियरियाओ गयाओ जिणालयं, विरइया अणेगविच्छित्तिमणहरा सव्वन्नुबिंबाण पूया । तओ विचित्तथुइथुत्तदंडएहिं सुचिरं जिणं थुणिऊण पयाहिणं दाउं बाहिं नीहरिया। ताहिं एगत्थ पएसे अच्चंतदुईसणो मच्छियाजालाभिणिभिणारावभीसणो वणमुहनिस्सरंतकिमिसंवलियपूयप्पवाहो सडियंगुलिनासोट्टो कुट्ठवाहिविणट्ठदेहो दिट्ठो एगो पुरिसो। तं च दह्रण देवीए भणियं-'भो महाणुभाव! कीस सव्वन्नूणमासायणं इहट्ठिओ करेसि?।' तेण भणियं-'नाहमेत्थ निवासत्थी समागओ, किंतु चेइयवंदणत्थं ।' सेट्ठिणीए भणियं-'देवि! जइ इत्तियमेत्तमेव पओयणं पडुच्च अच्छइ ता अच्छउ, को दोसो?, जओ सुस्समणावि जाव चेइयाइं वंदंति, वक्खाणं वा करिंति, जिणाणं वा पेच्छंति (सिस्साणं वायणं वा पयच्छंति पु.) ताव जिणभवणे निवसंति।' देवीए भणियं-'तहावि विणट्ठसारीरत्तेण न जुज्जइ एयस्स अच्छिउं, अहवा निट्ठीवणाइं अकरितो अन्यदा श्रेष्ठिनी नरेन्द्रपत्नी च पञ्चवर्णसुरभिकुसुम-दध्यक्षत-सुगन्धिगन्धधूपवासप्रतिपूर्णपटलकरपरिवृत्ते गते जिनालयम्, विरचिताऽनेकविच्छित्तिमनोहरा सर्वज्ञबिम्बानां पूजा। ततः विचित्रस्तुति-स्तोत्रदण्डकैः सुचिरं जिनं स्तुत्वा प्रदक्षिणां दत्वा बहिः निहृते। ताभ्याम् एकत्र प्रदेशे अत्यन्तदुर्दर्शनः, मक्षिकाजालभिणिभिणाऽऽरावभीषणः, व्रणमुखनिःसरत्कृमिसंवलितपूयप्रवाहः, गलिताऽऽङ्गुली-नासौष्ठः, कुष्ठव्याधिविनष्टदेहः दृष्टः एकः पुरुषः । तं च दृष्ट्वा देव्या भणितं 'भोः महानुभाव!, कथं सर्वज्ञानाम् आशातनाम् इहस्थितः करोषि?|' तेन भणितं 'नाहमत्र निवासार्थं समागतः, किन्तु चैत्यवन्दनार्थम् | श्रेष्ठिन्या भणितं 'देवि! यदि एतावन्मात्रमेव प्रयोजनं प्रतीत्य आस्ते ततः आस्ताम्, कः दोषः? यतः सुश्रमणाः अपि यावत् चैत्यानि वन्दन्ते, व्याख्यानं वा कुर्वन्ति, जिनानां वा प्रेक्षन्ते (शिष्यान् वाचनां वा प्रयच्छन्ति) तावद् जिनभवने निवसन्ति।' देव्या भणितं 'तथापि विणष्टशरीरत्वेन न युज्यते एतस्य રાજાની રાણી એ બન્ને પંચવર્ણી સુગંધી પુષ્પો, દહીં, અક્ષત, સુગંધી ગંધ, ધૂપ અને વાસક્ષેપવડે છાબડીઓને પૂર્ણ ભરી હાથમાં લઇ જિનાલયમાં ગઇ. ત્યાં જિનેશ્વરની પ્રતિમાઓની અનેક પ્રકારની રચનાવડે મનોહર પૂજા કરી. ત્યારપછી વિચિત્ર સ્તુતિ, સ્તોત્ર અને દંડકવડે ચિરકાળ સુધી જિનેશ્વરની પ્રાર્થના કરી, પ્રદક્ષિણા કરી બહાર નીકળી. ત્યાં તેમણે એક પ્રદેશમાં અત્યંત દુઃખે કરીને જોઇ શકાય એવો એક પુરુષ જોયો. તેનું શરીર કુષ્ઠના વ્યાધિથી નષ્ટ થયું હતું, તેથી માખીઓના સમૂહના ગણગણાટ શબ્દવડે તે ભયંકર દેખાતો હતો. આખા શરીર પર પડેલા ચાંદાના મુખથી નીકળતા કૃમિવડે મિશ્ર થયેલો પરુનો પ્રવાહ વહેતો હતો, અને તેની આંગળી, નાસિકા તથા ઓષ્ઠ સડી ગયા હતા. તેને જોઇ રાણીએ તેને કહ્યું - “હે મહાનુભાવ! અહીં રહીને તે સર્વજ્ઞની કેમ આશાતના કરે છે?” તેણે કહ્યું અહીં નિવાસ કરવા માટે આવ્યો નથી પરંતુ ચૈત્યવંદન કરવા આવ્યો છું. ત્યારે શેઠાણીએ કહ્યુંહે દેવી! જો આટલા જ પ્રયોજનને આશ્રીને તે અહીં રહ્યો છે તો ભલે રહે. તેમાં શો દોષ છે? કેમકે સારા સાધુઓ પણ જ્યાં સુધી ચૈત્યવંદન કરે છે, અથવા વ્યાખ્યાન કરે છે, અથવા જિનેશ્વરના દર્શન કરે છે, અથવા શિષ્યોને વાચના આપે છે ત્યાં સુધી જિનચૈત્યને વિષે રહે છે.' રાણીએ કહ્યું-“તોપણ આનું શરીર વિનષ્ટ થયું છે તેથી આને

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416