Book Title: Labhashirji ane Jinendragun Stavanavali
Author(s): Buddhisagarsuri Jain Gyanmandir Vijapur
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જિન-સ્તુતિ. (શાર્દૂલવિક્રીડિત) શેભે શાન્ત પવિત્ર દિવ્ય સુખદા આનંદકારી સદા; સંસ્કારી પ્રતિમા જિનેશ્વરતણું, ભવ્યતણું સદા; ભ ઉત્તમ અર્પતી હૃદયમાં, શાતિ ઉરે સ્થાપતી; વંદુ પ્રેમ ધરી જિનેશ્વરપદે, હિયાત ભાવથી. ૧ (કુતવિલંબિત) વિમલ જ્ઞાનસુધાકરના સમ, પરમ શીતલ અંતર ઠારતા; વિજને સુખ, શાન્તિ, વસાવતા, પર જિનેશ્વરના શુભ મેક્ષદા. (શાર્દૂલવિક્રીડિત). વણે પદ્મ સમાન દેહ સુતે, ડિયે સદાયે જવું; પદે લાંછન પદ્મનું પુનિત જે, ને પદ્મગંધી વધુ; જેને ઈન્દ્ર ભજે અમેદ ધરીને, ગાયે ગુણ કિન્નરે; ધ્યાને પદ્મ સમાન પદ્મ પ્રભુને, કોટી નમસ્કાર હો. ( અતુટુભ) સંઘ પ્રવેતામ્બરડેરી, કીર્તિ વ્યાપિ દશ દિશે; હેમેન્દ્ર ભાવના એવી, મંગલ હૈ જૈને વિષે. ૪ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 637