Book Title: Kriya Parinam ane Abhipray
Author(s): Abhaykumar Jain, Deepak M Jain
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 94
________________ ૪. અવ્રતી શ્રાવક વિષય ભોગાદિ તથા ભકિતા વિષયાસકિત આદિ અશુભા રંગ રાગ અને ભેદથી ભિન્ન દયા-દાન આદિરૂપ ક્રિયા તેમજ ભકિત-દયા-દાનાદિ જ્ઞાયક સ્વભાવમાં અહં તથા શુભ પરિણામ તેમજ સાતતત્ત્વોની યથાર્થ પ્રતીતિ અનંતાનુબંધીના અભાવરૂપ વીતરાગતા ૫. વ્રતી શ્રાવક અણુવ્રતાદિરૂપ ક્રિયા અણુવ્રતાદિરૂપ શુભભાવ અણુવ્રતાદિની ક્રિયા તથા (ભૂમિકાનુસાર અશુભ ક્રિયા) | તેમજ બે કષાય ચોકડીના શુભભાવમાં પણ અકર્તુત્વ અભાવરૂપ વીતરાગતા (ભૂમિકાનુસાર અશુભભાવ) ૬. ભાવલિંગી મુનિરાજ | પંચ મહાવ્રતરૂપ આચરણ મહાવ્રતાદિરૂપ શુભભાવ તેમજ | મહાવ્રતાદિરૂપ ક્રિયા તેમજ ત્રણ કષાયના અભાવરૂપ | શુભભાવમાં પણ અકર્તુત્વ વીતરાગતા ૭. અહંત ભગવાન આસન, વિહાર, ધર્મોપદેશ | અનંત જ્ઞાન, દર્શન, સુખ અને પરમાવગાઢ સમ્યક્ત્વરૂપ | આદિ ક્રિયા. વિર્યાદિ પૂર્ણ નિર્મલ પરિણામ દ્રઢ પ્રતીતિ ૮. સિદ્ધ ભગવાના અયોગી દશા હોવાથી ક્રિયા રહિત | ઉપર પ્રમાણે ઉપર પ્રમાણે અધ્યાય-:સ. ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં કિ, ૫. અને અ. ? h

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116