Book Title: Kriya Parinam ane Abhipray
Author(s): Abhaykumar Jain, Deepak M Jain
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 110
________________ ક્રિયા, પરિણામ અને અભિપ્રાયના વસ્તુનિષ્ઠ પ્રશ્ન ક્રિયા, પરિણામ અને અભિપ્રાય ના વસ્તુનિષ્ઠ પ્રશ્ન (નોંધ - જો કે ચાર જવાબોમાંથી એક થી વધારે જવાબ પણ સાચા હોઇ શકે છે, તોપણ અહીંયાં અધ્યાયની વિષય વસ્તુ ના આધારે જવાબ શોધીને ખાલી જગ્યા ભરો.) પ્રશ્ન ૩: અધ્યાય પ્રશ્ન ૧ : જીવ બે હજાર થી કંઇક વધારે સાગરમાંથી ........સ્વર્ગ માં વિતાવે છે. (૧) ૭૪૦ સાગર (૩) ૬૬ સાગર પ્રશ્ન ૨ : મિથ્યાત્વી જીવ ને વધારેમાં વધારે હોય છે. (૧) ૧૧ અંગનું (૩) ૧૧ અંગ ૯ પૂર્વનું પ્રશ્ન ૬ : પરિણામ - ૧ (૧) સુખ (૩) દર્શનમોહ (૨) ૧૩૨૦ સાગર (૪) ૧૨૬૦ સાગર રહે છે. (૧) લોક (૩) શાસ્ત્ર પ્રશ્ન ૪ : ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું વર્ણન આવે છે. (૧)વ્યવહારાભાસી (૩) ઉભયાભાસી પ્રશ્ન ૫: પેકિંગ (આવરણ) વગર ના (૧) સિદ્ધ જીવ (૩) ધર્માસ્તિકાય (૨) ૧૧ અંગ ૧૪ પૂર્વનું (૪) ૧૨ અંગનું અધ્યાય - ૨ .નું અંતરંગ સ્વરૂપ નહીં જાણવાથી પુરૂષાર્થની વિપરીતતા (૨) રત્નત્રય (૪) અરહંત ૧૦૧ ક્ષયોપશમજ્ઞાન (૨) પુદ્ગલ પરમાણુ (૪) ઉપરના બધા ની પર્યાય છે (૨)નિશ્ચયાભાસી (૪) સમ્યકત્વસન્મુખ મિથ્યાદૃષ્ટી છે. (૨) ચારિત્ર (૪) ક્ષયોપશમ જ્ઞાન પ્રકરણમાં

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116