Book Title: Kavya Amrut Zarna Author(s): Ravjibhai C Desai Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 8
________________ છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું કર્મ, નહિ ભેકતા તું તેહને, એજ ધર્મનો મર્મ. એજ ધમથી મેક્ષ છે, તું છે મેક્ષસ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. શુદ્ધબુદ્ધચૈતન્યઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહિયે કેટલું? કર વિચાર તે પામ –શ્રી આત્મસિદ્ધિ તથારૂપ અસંગ નિર્ચથપદને અભ્યાસ સતત વર્ધમાન કરજે. અસંગતાથી પરમાવગાઢ અનુભવ થવા ચગ્ય છે. જે મહાત્માઓ અસંગ ચૈતન્યમાં લીન થયા, થાય છે અને થશે તેને નમસ્કાર. ૩ શાંતિઃ દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમતિસ્વરૂપ એ આ આત્મા તેમાં નિમગ્ન થાઓ ! હે આર્યજનો ! અંતમુર્ખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહે ! તે અનંત અપાર આનંદ અનુભવશે. જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પિતાને કંઈ પણ સંબંધ નહેાતે એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સપુરુષોને નમસ્કાર. –શ્રીમદ્ રાજચંદ્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 300