Book Title: Karmgranth 6 Prashnottari Part 02
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 6
________________ A નિવેદન કર્મગ્રંથ-૬ પ્રશ્નોત્તરી વિભાગ કુલ -૮ ભાગમાં પ્રકાશીત થવાનો છે જેનો ભાગ-૧ પ્રકાશીત થઈ ચૂક્યો છે. તેના પ્રકાશકીય નિવેદનમાં, કર્મગ્રંથ દઢામાં મહત્વનું શું છે તે જણાવી દીધેલ હોઈને હવે આ પુસ્તકો અંગે કાંઈપણ કહેવાનું નથી. પરંતુ આવા ગહન વિષયને પણ બને તેટલી સરળતાપૂર્વક અને વિસ્તારથી રજુ કરવાની પૂજય પન્યાસ પ્રવર શ્રી નરવાહન વિજ્યજી મહારાજ સાહેબની હથોટીથી પૂ. સાધુ-સાધ્વી ભગવંતોને તથા તત્વ જિજ્ઞાસુ શ્રાવકોને સારી એવી સુગમતા મળશે અને, જ્ઞાનનો લાભ થશે અને ભણનારાઓને આવા પુસ્તકો ખૂબજ ઉપયોગી બનશે એ વિચારે આ પુસ્તકના પ્રકાશનનો અભિલાષ જેઓને જાગ્યો, અને જેમણે ટ્રસ્ટના શ્રી જ્ઞાનખાતામાંથી આ પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ ખર્ચ આપ્યો છે એવા “શેઠ મોતીશા લાલબાગ જૈન ચેરીટીઝ ટ્રસ્ટ” ના ટ્રસ્ટીઓનો અંત:કરણપૂર્વક ખૂબજ આભાર માનવો ઉચિત હોઈ અત્રે નિવેદન કરેલ છે. પ્રકાશનમાંની કોઈપણ ત્રુટી એ અમારો પ્રમાદ છે તો તે ત્રુટી સુધારી અમને જણાવશો અને ક્ષમા કરશો. પદાર્થ દર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ OLO

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 250