Book Title: Karmgranth 6 Prashnottari Part 02
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
પ્ર. ૧૧ એક પ્રકૃતિનું બંધસ્થાન કઈ રીતે જાણવું? ઉ: આ પ્રમાણે. સંજ્વલન લોભ પ્ર. ૧૨ બાવીસ પ્રકૃતિનું બંધસ્થાન કેટલા જીવભેદમાં તથા કેટલા
ગુણસ્થાનકમાં હોય? કયા? ઉ: બાવીસ પ્રકૃતિનું બંધસ્થાન ૧૪ જીવભેદમાં હોય તથા પહેલા એક
મિથ્યાત્વ ગુણસ્થાનકમાં હોય છે. પ્ર. ૧૩ બાવીસ પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ: બાવીસ પ્રકૃતિનું બંધસ્થાન ૪૪ માર્ગણામાં હોય છે ૪ ગતિ - ૫ જાતિ
- ૬ કાય-૩ યોગ-૩ વેદ-૪ કષાય-૩ અજ્ઞાન-અવિરતિ-ચક્ષુઅચક્ષુદર્શન-૬ વેશ્યા-ભવ્ય-અભવ્ય-મિથ્યાત્વ-સન્ની-અસની
આહારી-અણાહારી પ્ર. ૧૪ એકવીસ પ્રકૃતિનું બંધસ્થાન કેટલા જીવભેદ તથા કેટલા ગુણસ્થાનકમાં
હોય? એકવીસ પ્રકૃતિનું બંધસ્થાન ૭ જીવભેદમાં હોય (બાદરઅપર્યા. એકેન્દ્રિયથી સની અપર્યા. ૬ તથા સર્જપર્યા. જીવભેદ સાથે)
ગુણસ્થાનક એક બીજું હોય છે. પ્ર. ૧૫ એકવીસ પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ : એકવીસ પ્રકૃતિનું બંધ સ્થાન ૪૧ માર્ગણામાં હોય છે. ૪ ગતિ - ૫
જાતિ-પૃથ્વી-અવન-ત્રસકાય-૩ યોગ-૩ વેદ-૪ કષાય-૩ અજ્ઞાનઅવિરતિ-ચક્ષુ-અચક્ષુદર્શન-લેશ્યા ૬-ભવ્ય-સાસ્વાદન-સન્ની-અસન્ની
આહારી-અણાહારી. પ્ર. ૧૬ સત્તર પ્રકૃતિનું બંધસ્થાન કેટલા જીવભેદ તથા કેટલા ગુણસ્થાનકમાં
હોય? ઉ : સત્તર પ્રકૃતિનું બંધસ્થાન બે જીવભેદ (સની અપર્યા. પયા)માં હોય
તેથા બે ગુણસ્થાનક (ત્રીજું અને ચોથું)હોય. પ્ર. ૧૭ સત્તર પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ : સત્તર પ્રકૃતિનું બંધસ્થાન ૪૦ માર્ગણામાં હોય. ૪ ગતિ-પંચેન્દ્રિયજાતિ
ત્રસકાય-૩ યોગ-૩ વેદ-૪ કષાય-૩ જ્ઞાન-૩ અજ્ઞાન-અવિરતિ-૩ દર્શન-૬ લેશ્યા-ભવ્ય-મિશ્ર-ઉપક્ષમ-ક્ષયોપશમ-ક્ષાયિક સમકિત-સન્ની

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 250