SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્ર. ૧૧ એક પ્રકૃતિનું બંધસ્થાન કઈ રીતે જાણવું? ઉ: આ પ્રમાણે. સંજ્વલન લોભ પ્ર. ૧૨ બાવીસ પ્રકૃતિનું બંધસ્થાન કેટલા જીવભેદમાં તથા કેટલા ગુણસ્થાનકમાં હોય? કયા? ઉ: બાવીસ પ્રકૃતિનું બંધસ્થાન ૧૪ જીવભેદમાં હોય તથા પહેલા એક મિથ્યાત્વ ગુણસ્થાનકમાં હોય છે. પ્ર. ૧૩ બાવીસ પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ: બાવીસ પ્રકૃતિનું બંધસ્થાન ૪૪ માર્ગણામાં હોય છે ૪ ગતિ - ૫ જાતિ - ૬ કાય-૩ યોગ-૩ વેદ-૪ કષાય-૩ અજ્ઞાન-અવિરતિ-ચક્ષુઅચક્ષુદર્શન-૬ વેશ્યા-ભવ્ય-અભવ્ય-મિથ્યાત્વ-સન્ની-અસની આહારી-અણાહારી પ્ર. ૧૪ એકવીસ પ્રકૃતિનું બંધસ્થાન કેટલા જીવભેદ તથા કેટલા ગુણસ્થાનકમાં હોય? એકવીસ પ્રકૃતિનું બંધસ્થાન ૭ જીવભેદમાં હોય (બાદરઅપર્યા. એકેન્દ્રિયથી સની અપર્યા. ૬ તથા સર્જપર્યા. જીવભેદ સાથે) ગુણસ્થાનક એક બીજું હોય છે. પ્ર. ૧૫ એકવીસ પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ : એકવીસ પ્રકૃતિનું બંધ સ્થાન ૪૧ માર્ગણામાં હોય છે. ૪ ગતિ - ૫ જાતિ-પૃથ્વી-અવન-ત્રસકાય-૩ યોગ-૩ વેદ-૪ કષાય-૩ અજ્ઞાનઅવિરતિ-ચક્ષુ-અચક્ષુદર્શન-લેશ્યા ૬-ભવ્ય-સાસ્વાદન-સન્ની-અસન્ની આહારી-અણાહારી. પ્ર. ૧૬ સત્તર પ્રકૃતિનું બંધસ્થાન કેટલા જીવભેદ તથા કેટલા ગુણસ્થાનકમાં હોય? ઉ : સત્તર પ્રકૃતિનું બંધસ્થાન બે જીવભેદ (સની અપર્યા. પયા)માં હોય તેથા બે ગુણસ્થાનક (ત્રીજું અને ચોથું)હોય. પ્ર. ૧૭ સત્તર પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ : સત્તર પ્રકૃતિનું બંધસ્થાન ૪૦ માર્ગણામાં હોય. ૪ ગતિ-પંચેન્દ્રિયજાતિ ત્રસકાય-૩ યોગ-૩ વેદ-૪ કષાય-૩ જ્ઞાન-૩ અજ્ઞાન-અવિરતિ-૩ દર્શન-૬ લેશ્યા-ભવ્ય-મિશ્ર-ઉપક્ષમ-ક્ષયોપશમ-ક્ષાયિક સમકિત-સન્ની
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy