SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ આહારી-આણાહારી. પ્ર. ૧૮ તેર પ્રકૃતિનું બંધસ્થાન કેટલા જીવભેદમાં હોય તથા કેટલા ગુણસ્થાનકમાં હોય છે ? કયા ? ઉ : તેર પ્રકૃતિનું બંધસ્થાન એક (સન્ની પર્યા) જીવભેદમાં હોય તથા એક પાંચમા ગુણસ્થાનકે હોય છે. તેર પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય ? કઈ ? તેર પ્રકૃતિનું બંધસ્થાન ૩૩ માર્ગણામાં હોય. મનુષ્યગતિ-તિર્યંચગતિ પંચેન્દ્રિયજાતિ-ત્રસકાય-૩ યોગ-૩ વેદ-૪ કષાય-૩ જ્ઞાન-દેશવિરતિ૩ દર્શન-૬ લેશ્યા-ભવ્ય-ઉપશમ - ક્ષયોપશમ-જ્ઞાયિક સમકિત-સન્ની આહારી. પ્ર. ૧૯ ઉ : પ્ર. ૨૦ ઉ : પ્ર. ૨૧ ૯ : : કર્મગ્રંથ-૬ પ્ર. ૨૩ ઉ : પ્ર. ૨૪ નવ પ્રકૃતિનું બંધસ્થાન કેટલા જીવભેદ તથા કેટલા ગુણસ્થાનકમાં હોય ? કયા ? નવ પ્રકૃતિનું બંધસ્થાન એક સન્ની પર્યા.જીવભેદમાં હોય તથા ત્રણ ગુણસ્થાનકમાં હોય (૬-૭-૮) પ્ર. ૨૨ પાંચ પ્રકૃતિનું બંધસ્થાન કેટલા જીવભેદ તથા ગુણસ્થાનકમાં હોય ? કયા? 6: નવ પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય ? કઈ ? નવ પ્રકૃતિનું બંધસ્થાન ૩૫ માર્ગણામાં હોય છે. મનુષ્યગતિ પંચેન્દ્રિયજાતિ-ત્રસકાય-૩ યોગ-૩ વેદ-૪ કષાય-૪ જ્ઞાન-સામાયિક છેદોપ.- પરિહાર ચારિત્ર, ૩ દર્શન-૬ લેશ્યા-ભવ્ય-ઉપશમ-ક્ષયોપશમ ક્ષાયિક-સન્ની-આહારી. પાંચ પ્રકૃતિનું બંધસ્થાન એક સન્નીપર્યા. જીવભેદમાં હોય તથા એક નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે હોય. પાંચ પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય ? કઈ ? પાંચ પ્રકૃતિનું બંધસ્થાન ૨૮ માર્ગણામાં હોય. મનુષ્યગતિ પંચન્દ્રિયજાતિ-ત્રસકાય-૩ યોગ-૩ વેદ-૪ કષાય-૪ જ્ઞાન-સામા. છેદોપ.- ૩ દર્શન-શુક્લ લેશ્યા-ભવ્ય-ઉપશમ-ક્ષાયિક-સન્ની-આહારી. ચાર પ્રકૃતિનું બંધસ્થાન કેટલા જીવભેદ તથા ગુણસ્થાનકમાં હોય ? કયા ?.
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy