Book Title: Karmgranth 6 Prashnottari Part 02
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૪
આહારી-આણાહારી.
પ્ર. ૧૮ તેર પ્રકૃતિનું બંધસ્થાન કેટલા જીવભેદમાં હોય તથા કેટલા ગુણસ્થાનકમાં હોય છે ? કયા ?
ઉ :
તેર પ્રકૃતિનું બંધસ્થાન એક (સન્ની પર્યા) જીવભેદમાં હોય તથા એક પાંચમા ગુણસ્થાનકે હોય છે.
તેર પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય ? કઈ ? તેર પ્રકૃતિનું બંધસ્થાન ૩૩ માર્ગણામાં હોય. મનુષ્યગતિ-તિર્યંચગતિ પંચેન્દ્રિયજાતિ-ત્રસકાય-૩ યોગ-૩ વેદ-૪ કષાય-૩ જ્ઞાન-દેશવિરતિ૩ દર્શન-૬ લેશ્યા-ભવ્ય-ઉપશમ - ક્ષયોપશમ-જ્ઞાયિક સમકિત-સન્ની આહારી.
પ્ર. ૧૯ ઉ :
પ્ર. ૨૦
ઉ :
પ્ર. ૨૧
૯ :
:
કર્મગ્રંથ-૬
પ્ર. ૨૩
ઉ :
પ્ર. ૨૪
નવ પ્રકૃતિનું બંધસ્થાન કેટલા જીવભેદ તથા કેટલા ગુણસ્થાનકમાં હોય ? કયા ?
નવ પ્રકૃતિનું બંધસ્થાન એક સન્ની પર્યા.જીવભેદમાં હોય તથા ત્રણ ગુણસ્થાનકમાં હોય (૬-૭-૮)
પ્ર. ૨૨ પાંચ પ્રકૃતિનું બંધસ્થાન કેટલા જીવભેદ તથા ગુણસ્થાનકમાં હોય ?
કયા?
6:
નવ પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય ? કઈ ?
નવ પ્રકૃતિનું બંધસ્થાન ૩૫ માર્ગણામાં હોય છે. મનુષ્યગતિ પંચેન્દ્રિયજાતિ-ત્રસકાય-૩ યોગ-૩ વેદ-૪ કષાય-૪ જ્ઞાન-સામાયિક છેદોપ.- પરિહાર ચારિત્ર, ૩ દર્શન-૬ લેશ્યા-ભવ્ય-ઉપશમ-ક્ષયોપશમ ક્ષાયિક-સન્ની-આહારી.
પાંચ પ્રકૃતિનું બંધસ્થાન એક સન્નીપર્યા. જીવભેદમાં હોય તથા એક નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે હોય.
પાંચ પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય ? કઈ ? પાંચ પ્રકૃતિનું બંધસ્થાન ૨૮ માર્ગણામાં હોય. મનુષ્યગતિ પંચન્દ્રિયજાતિ-ત્રસકાય-૩ યોગ-૩ વેદ-૪ કષાય-૪ જ્ઞાન-સામા. છેદોપ.- ૩ દર્શન-શુક્લ લેશ્યા-ભવ્ય-ઉપશમ-ક્ષાયિક-સન્ની-આહારી. ચાર પ્રકૃતિનું બંધસ્થાન કેટલા જીવભેદ તથા ગુણસ્થાનકમાં હોય ? કયા ?.

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 250