Book Title: Karmgranth 6 Prashnottari Part 02
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 11
________________ કર્મગ્રંથ-૬ ૫.૨ પ્ર.૩ ઉ: તેરસ બારિસ્કારસ ઈતો પંચાઈ એ ગુણો / ૧૪ ll ભાવાર્થ : અઠ્ઠાવીસ-સત્તાવીસ - છવ્વીસ - ચોવીસ - એકવીસ - તેર - બાર - અગ્યાર - પાંચ - ચાર - ત્રણ - બે અને એક પ્રકૃતિઓ રૂપ એમ ૧૫ સત્તાસ્થાનો હોય છે. તે ૧૪ . બાવીસ પ્રકૃતિઓનું બંધસ્થાન તેમાં પ્રકૃતિઓ કઈ કઈ? ઉ: બાવીસ પ્રકૃતિઓ મોહનીય કર્મની આ પ્રમાણે. જાણવી. ૧૬ કષાય ભય-ગુપ્તા-હાસ્ય-રતિ અથવા અરતિ-શોક-મિથ્યાત્વમોહનીય પુરુષવેદ અથવા સ્ત્રીવેદ અથવા નપુંસકવેદ એકવીસ પ્રકૃતિઓનું બંધસ્થાન કઈ રીતે જાણવું? એકવીસ પ્રકૃતિઓનું બંધસ્થાન આ પ્રમાણે. જાણવું. ૧૬ કષાય-ભય જુગુપ્સા-હાસ્ય-રતિ અથવા અરતિ- શોક-પુરુષવેદ અથવા સ્ત્રીવેદ પ્ર. ૪ સત્તર પ્રકૃતિનું બંધસ્થાન કઈ રીતે હોય? ઉઃ અપ્રત્યાખ્યાનીય ૧૨ કષાય-ભય-જુગુપ્સા-હાસ્ય-રતિ અથવા અરતિ શોક - પુરુષવેદ. પ્ર. ૫ તેર પ્રકૃતિનું બંધસ્થાન કઈ રીતે જાણવું? ઉઃ આ પ્રમાણે. - પ્રત્યાખ્યાનાદિ ૮ કષાય, ભય-જુગુપ્સા-હાસ્ય-રતિ અથવા અરતિ-શોક-પુરુષવેદ નવ પ્રકૃતિઓનું બંધસ્થાન કઈ રીતે જાણવું? ઉ: આ પ્રમાણે.-સંજ્વલન ૪ કષાય, ભય-જુગુપ્સા-હાસ્ય-રતિ અથવા અરતિ-શોક-પુરુષવેદ. પ્ર. ૭ પાંચ પ્રકૃતિનું બંધસ્થાન કઈ રીતે જાણવું? ઉઃ આ પ્રમાણે.- સંજ્વલન ચારકષાય-પુરુષવેદ. પ્ર. ૮ ચાર પ્રકૃતિનું બંધસ્થાન કઈ રીતે જાણવું? ઉઃ આ પ્રમાણે.- સંજ્વલન ચારકષાય. પ્ર. ૯ ત્રણ પ્રકૃતિઓનું બંધસ્થાન કઈ રીતે જાણવું? ઉઃ આ પ્રમાણે.-સંજ્વલનમાન-માયા-લોભ. * પ્ર. ૧૦ બે પ્રકૃતિઓનું બંધસ્થાન કઈ રીતે જાણવું? ઉ: આ પ્રમાણે.- સંજ્વલનમાયા - લોભ. પ્ર. ૬

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 250