SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ A નિવેદન કર્મગ્રંથ-૬ પ્રશ્નોત્તરી વિભાગ કુલ -૮ ભાગમાં પ્રકાશીત થવાનો છે જેનો ભાગ-૧ પ્રકાશીત થઈ ચૂક્યો છે. તેના પ્રકાશકીય નિવેદનમાં, કર્મગ્રંથ દઢામાં મહત્વનું શું છે તે જણાવી દીધેલ હોઈને હવે આ પુસ્તકો અંગે કાંઈપણ કહેવાનું નથી. પરંતુ આવા ગહન વિષયને પણ બને તેટલી સરળતાપૂર્વક અને વિસ્તારથી રજુ કરવાની પૂજય પન્યાસ પ્રવર શ્રી નરવાહન વિજ્યજી મહારાજ સાહેબની હથોટીથી પૂ. સાધુ-સાધ્વી ભગવંતોને તથા તત્વ જિજ્ઞાસુ શ્રાવકોને સારી એવી સુગમતા મળશે અને, જ્ઞાનનો લાભ થશે અને ભણનારાઓને આવા પુસ્તકો ખૂબજ ઉપયોગી બનશે એ વિચારે આ પુસ્તકના પ્રકાશનનો અભિલાષ જેઓને જાગ્યો, અને જેમણે ટ્રસ્ટના શ્રી જ્ઞાનખાતામાંથી આ પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ ખર્ચ આપ્યો છે એવા “શેઠ મોતીશા લાલબાગ જૈન ચેરીટીઝ ટ્રસ્ટ” ના ટ્રસ્ટીઓનો અંત:કરણપૂર્વક ખૂબજ આભાર માનવો ઉચિત હોઈ અત્રે નિવેદન કરેલ છે. પ્રકાશનમાંની કોઈપણ ત્રુટી એ અમારો પ્રમાદ છે તો તે ત્રુટી સુધારી અમને જણાવશો અને ક્ષમા કરશો. પદાર્થ દર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ OLO
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy