Book Title: Karmgranth 05 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 11
________________ કર્મ ગ્રંથ-પ વન્ન ચઉ તેય કશ્મા ગુરૂ લહુ નિમિણે વઘાય ભય કુચ્છા | મિચ્છ કસાયા – વરણા વિશ્ર્વ ધુવ બંધિ સગ ચત્તા ૨m ભાવાર્થ –વર્ણ ચતુષ્ક, તૈજસ-કામણ શરીર, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ભય, જુગુપ્સા, મિથ્યાત્વ, ૧૬ કષાય, પાંચ જ્ઞાનાવરણીય, નવ દર્શનાવરણીય અને પાંચ અંતરાય આ સુડતાલીશ (૪૭) પ્રકૃતિઓ ધ્રુવબંધિ કહેવાય છે. ૨ પ્રશ્ન ૩. ધ્રુવનંધિ પ્રકૃતિએ તેને કહેવાય ? ઉત્તર : જે જે ગુણસ્થાનકે જે જે પ્રકૃતિઓ બંધાય છે તેમાં તે તે ગુણસ્થાનકે સુધી અવશ્ય (સતત) બંધાયા કરે તે પ્રકૃતિએને ધ્રુવબંધિ પ્રવૃતિઓ કહેવાય છે. પ્રશ્ન ૪. ધ્રુવનંધિ પ્રવૃતિઓ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : તે પ્રકૃતિએ ૪૭ હેય છે. જ્ઞાનાવરીય-પ, દર્શનાવરણીય-૯, મોહનીય-૧૯, નામ-૯, અંતરાય-૫ = ૪૭. નામ-૯ : પિંડપ્રકૃતિ ૬, પ્રત્યેક ૩. પિંડપ્રકૃતિ ૬ ઃ તૈજસ-કાશ્મણ શરીર, વર્ણાદિ ૪. પ્રત્યેક ૩ : અગુરુલધુ, નિર્માણ, ઉપઘાત. મેહનીય ૧૯ : ૧૬ કષાય, ભય, જુગુપ્સા, મિથ્યાત્વ. ચૌદ ગુણરથાનકને વિષે પ્રબંધ પ્રકૃતિઓનું વર્ણન પ્રશ્ન પ એળે તથા પહેલા ગુણસ્થાનકે ધ્રુવબંધ પ્રવૃતિઓ કેટલી બંધાય છે? કઈ કઈ? ઉત્તર : ધ્રુવબંધિની ૪૭ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૯, મેહનીય ૧૯, નામ-૯, અંતરાય-૫ = ૪૭. પ્રશ્ન ૬. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓને અંત થાય છે? કઈ કઈ? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય છે. મેહનીય ૧ : મિથ્યાત્વ મેહનીય. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 194