Book Title: Karmayoga 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે, નિર્લેપ જ્ઞાની કર્મયોગી અને જે જે પ્રસંગે જે બને, તેમાં થકી સાર જ ગ્રહું, સુખદુઃખના પડદા પડે, તે જોઈને ઉભે રહું પરિણામ પામ્યા વણ શુભાશુભ સર્વને દેખું ખરે, એ ભાવ અન્તર જાગતાં, સહેજે વિનિયો નિસ્સરે. ૧ એ ભાવને આચારમાંહી, મુક તે કર્મ(ગ) છે, એ કર્મયોગી કર્મમાંહી, સત્ય શાશ્વત શર્મ છે, જે જે બને કવિઓ, મધ્યસ્થ બૅને દેખવું, સાક્ષી બનીને દેખતાં, નિજ શુદ્ધ રૂપ જ પખવું. ૨ જે જે બને તે કર્મથી, તે હું નથી, હું તે નથી, અખંડ એ ઉપયોગથી અનુભવદશા અંતર કથી; એ શુદ્ધ શાને આત્માને, આનંદરસ વધતે ઘણે, બુદ્ધચબ્ધિ અંતરદેશમાં યોગી રહે સહામણે ૩ [ ભજન સં ભા. ૮ પૃ ૧ | For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 821