________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે, નિર્લેપ જ્ઞાની કર્મયોગી અને
જે જે પ્રસંગે જે બને, તેમાં થકી સાર જ ગ્રહું, સુખદુઃખના પડદા પડે, તે જોઈને ઉભે રહું પરિણામ પામ્યા વણ શુભાશુભ સર્વને દેખું ખરે, એ ભાવ અન્તર જાગતાં, સહેજે વિનિયો નિસ્સરે. ૧ એ ભાવને આચારમાંહી, મુક તે કર્મ(ગ) છે, એ કર્મયોગી કર્મમાંહી, સત્ય શાશ્વત શર્મ છે, જે જે બને કવિઓ, મધ્યસ્થ બૅને દેખવું, સાક્ષી બનીને દેખતાં, નિજ શુદ્ધ રૂપ જ પખવું. ૨ જે જે બને તે કર્મથી, તે હું નથી, હું તે નથી, અખંડ એ ઉપયોગથી અનુભવદશા અંતર કથી; એ શુદ્ધ શાને આત્માને, આનંદરસ વધતે ઘણે, બુદ્ધચબ્ધિ અંતરદેશમાં યોગી રહે સહામણે ૩
[ ભજન સં ભા. ૮ પૃ ૧ |
For Private And Personal Use Only