Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text ________________
વાણીરૂપી પાણીમાં ન્હાયા તે અજર – અમર થઈ જવાના.
- સા. દિવ્યરેખાશ્રી
જયપુર
ચિત્તરૂપી મંડપને મૈત્રીથી મઘમઘાવી જીવ માત્ર સાથે વાત્સલ્યના ભાવોને વહાવતું ઝરણું એટલે કહે કલાપૂર્ણસૂરિ.
- સા. દીતિદર્શનાથી
પાટણ
ભગવતકરૂણાને ઝીલવાનો ઉપાય એટલે કહે કલાપૂર્ણસૂરિ.
- સા. શીતલદનાશ્રી
પાટણ
ઉજ્જડ વન જેવા જીવનને નંદનવન બનાવવા માટે આ પુસ્તક અતિ ઉપયોગી બનશે.
- સા. મોક્ષનદિતાશ્રી
પાટણ
કહે કલાપૂર્ણસૂરિ પુસ્તક વાંચવાથી પુનઃ આત્મપંખી અનંત સિદ્ધોની ભૂમિ સિદ્ધાચલ પહોંચી ગયું.
- સા. અક્ષયપ્રજ્ઞા
પાટણ
હંસને માનસરોવર જોતાં જે આનંદ થાય એના કરતાં પણ કઈ ગણો આનંદ કહે કલાપૂર્ણસૂરિ પુસ્તક વાંચતાં થયો.
- સા. ગીવણયશાશ્રી
પાટણ
પૂ. ગુરુદેવને મળવાનું પરમ સાધન આ જ પુસ્તક બની રહેશે.
- સા. પ્રસન્નલોનાક્ષી
ગણદેવી
કહે
*
*
*
*
*
*
*
*
*
*
* *
*
૦૯
Loading... Page Navigation 1 ... 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708