Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 679
________________ કહે કલાપૂર્ણસૂરિ મળતાં અટવાઈ ગયેલાં પથિકને મુક્તિ તરફ સંચરવા માટેની કેડી મળી ગઈ. - સા. ચારૂવદનાથી | ભાવનગર હવે નહીં સુધરો તો ક્યારે સુધરશો ?' - સાચે જ અતીવ વાત્સલ્યથી કહેવાયેલા આ શબ્દોએ હૈયાને હચમચાવી મુક્યું છે. - સા. ચંદ્રજ્યોનાશ્રી ભાવનગર જ્યારે ચોપડી વાંચવા બેસું ત્યારે ભૂલથી એ જ પાનું બીજી વખત વાંચું તો પાછું કેટલું નવું જાણવા મળે ? એમ જ લાગે કે આ વાચ્યું નથી. બધું નવું જાણવા મળે. - સા. નિર્મળદીનાશ્રી રાજકોટ ગુરુવર મન મુકીને વરસ્યા, તોયે રહી ગયા અમે તરસ્યા. • સા. જિનભક્તિશ્રી વલસાડ જીવનની પ્રત્યેક ક્ષણને જેણે સાધી છે, એવા અપ્રમત્તદશાને પામેલા યોગિરાજના શબ્દોને સાંભળવાનું સદ્ભાગ્ય તો ચાલ્યું ગયું, પણ એમના દ્વારા બોલાયેલા શબ્દોને વાંચવા એ પણ એક લ્હાવો છે. - સા. ચારુચંદનાશ્રી વલસાડ કહે કલાપૂર્ણસૂરિ-૩માં પ્રાયઃ ૮૫૦ વખત ભગવાન શબ્દનો પ્રયોગ કર્યો છે. આવા સમ્યગુ વીતરાગોપાસક શબ્દો અન્ય બીજે ક્યાં જોવા મળે ? - સા. જયપધાશ્રી વલસાડ કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * ૧૦

Loading...

Page Navigation
1 ... 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708