Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48 Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada Publisher: Mahavir Shasan Prkashan Mandir View full book textPage 3
________________ - - - * - --- * * * - wલાર ઉંધ્યરક વિશ્વમસૂરીલ્ડરેજી મહારાજની - ૨ ÜHEW 230V AU MOY V Breland Ps4 min yun? 47 * # S Lexu WE • અવાહક જ - તંત્રીએ પ્રેચંદ મેઘજી ગુઢકા - ૮jજઈ) હેિમેન્દ્રકુમાર મજમુબજલ જc: (રાજ ) કરેજચંદ્ર કીરચંદ શેઠ (૧૩w) * * * જ8) ( જ ઝાઝgs રિશ્તા ૨. શિવાય ચ મ00 a વર્ષ ૭ ] ૨૦૫૦ ભાદરવા સુદ-૧ મંગળવાર તા. ૬---૯૪ [અંક ૨-૩ -: સમ્યગ્દષ્ટિ માતાની મનોહર મનોદશા : –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! ! સમ્યગ્દષ્ટિ આત્માએ કમસંગે સંસારમાં રહેવા છતાં પણ તેઓના હવાની છે . ભાવન કઈ હોય છે, મનોદશા કેવી હોય છે તે આર્ય રક્ષિતની માતાના પ્રસંગથી સારી * રીતના જાણી શકાય છે. પૂ. પ્રવચનકારશ્રીજીની પ્રસંગને મર્મસ્પશી છણાવટ હોય એટલે ! છે પૂછવા શું ! “શ્રી જૈનપ્રવચનમાંથી અક્ષરશઃ ઉતારા સાથે. સૌ વાચકે “કમને સંસાર અને મન પૂર્વક ધર્મ કરનારા બને તે ય કલ્યાણને { સાધે, તે જ ભાવના -સંપા.) - આરક્ષિત, ચોદ વિદ્યાનો પારગામી થઈ, બાર વર્ષે ઘેર આવ્યા. આખું નગર ? છે સામે ચું. ખુદ રાજા પણ સામે ગયે, માએ આ બધું સાંભળ્યું. મા વિચારે છે કે, હું “દીકરા, પુણ્યવાન તો ખરે કે આખું નગર, રાજા સહિત લેવા હામે ગયું. ૧ ! પણ બધા ભેગી હું જાઉ તો મારા દીકરાને બેલી કેણુ? બધાની સાથે ! # હું હસું, તે એના પરલોકનું શું થાય ? મારો દીકરો પંડિત થઈ આવ્યા, તે { એ પંડિતાઈથી જે દગતિમાં જાય તે મારી કુખ લાજે, મારે સામે જવું છે છે નથી.' મા સામે ન ગઈ. - આર્ય રક્ષિતનું આખું કુટુંબ મિયાદષ્ટિ હતું. માત્ર મા એકલી સય્યદૃષ્ટિ હતી. આ ? એ મ્યગ્દષ્ટિમાં સામાયિક લે છે. આજની મા તો સામાયિક લીધું હોય ? 8 તો એ ઉભી થઇને જોવા જાય ! દીકરે ચારે તરફ જુએ છે કે મા કયાં ? માને નPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 1072