Book Title: Jain_Satyaprakash 1950 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 666 Beeeeeeeeeeee93 @@@ @@@@@ @@@@@@@@@@ लवाजम घणाखरा ग्राहक भाईओ- लवाजम आ अंके पूरुं थाय छे एटले जेमर्नु लवाजम आ अंके पूरुं थतुं होय तेमणे लवाजमना त्रण रूपिया मोकली आपवा अने जेमने लवाजम न मोकलq होय तेमणे पत्र लखीने तरत खबर आपवी । लवाजमनी रकम अथवा पत्र नहीं मळे तो आगामी ॐ अंक वी. पी.थी रवाना करवामां आवशे ते स्वीकारी लेवा विनंति छे. මම ගලවලම මමමමලලලලලමණි ඕමණකෙමෙයි - CLI[III . છે III મંગલમય મહાપર્વ | લેખક : પૂજ્ય મુનિરાજ શ્રી ન્યાયવિજ્યજી (ત્રિપુટી ) પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વ એ માનવજીવનને અનેક રીતે પ્રાધે છે. ભગવાન મહાવીરના મંગલમય વારસાને દીપાવતું આ પર્વ આપણને એક વસ્તુ આગ્રહપૂર્વક સાધે છેઃ આત્મશુદ્ધિ કરે. અનાદિ કાલના મિથ્યાત્વાધિકારને દૂર કરી ' સમ્યકૃત્વ-સૂર્યના પ્રકાશથી આત્મદર્શન કરશે. આ આત્મશુદ્ધિ અને આત્મદર્શન ત્યારે જ જીવને સુલભ છે કે જ્યારે તેનું મિથ્યાત્વે ચાલ્યું જાય અને તેના 'મૃષીય હઠી જાય.' આપણે દર વર્ષે" પર્વાધિરાજની ઉજવણી કરીએ છીએ અને સંવત્સરી પ્રતિક્રમણું કરી આત્માની દીપાત્સવી ઊજવીએ છીએ કિન્તુ આટલુ કર્યા છતાંયે આત્મશુદ્ધિની જયોતિ આપણા જીવનને અજવાળતી નથી. તસૈવ સુર્વ નિઘંઉં 3 નિગે િર્થ આ ભાવના વડિ રૂવાંડે પ્રગટી જાય તે આપણામાં દર્શનશુહિના અગા-શાસનપ્રભાવનાનાં અંગે પ્રતિ કેટલો અને કે પ્રેમ જાગે ! પયુષણા મહાપર્વનાં પાંચે કતા આપણે કઈ રીતે કરવાં જોઈ એ, એના વિચાર કરીએ. [ અનુસંધાન માટે જુઓ ટાઈટલ પેજ ત્રીજુ' ] For Private And Personal use only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 27