Book Title: Jain_Satyaprakash 1950 06 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | # શન | જીવનકળાનું આર્ષદર્શન अखिल भारतवर्षीय जैन श्वेताम्बर અહિંસા એ જીવનકળા છે. તેનું પૂર્ણ કિર્તિપૂન મુનિસજીન સંથાપિત દર્શન મહાવીર સ્વામીએ કરાવ્યું છે. તેઓ શ્રી જૈન ધર્મ સબરી, ભવિષ્યની માનવતાના મહાન નિર્માતા હતા. નિતિનું માસિક પુણપત્ર ભાવી પ્રજાના સુખને માટે બીજ વાવનાર મનુષ્ય આસ્તિક ગણાય છે. પરંતુ હજારે વર્ષો પછી આવનારી ભાવી પેઢીની સુખશાંતિને માટે ભવિષ્યનું દર્શન કરીને અહિંસા જેવા સુલમ બીજના વાવનાર શ્રી મહાવીરસ્વામી પરમ આસ્તિક હતા. સૂક્ષ્મમાં સૂમ છની હિંસા કરવાનો અધિકાર કોઈને નથી—એ ઉપદેશ દે, તેને અનુરૂપ | પાલન કરવું અને ભાવી પ્રજા માટે માર્ગ. ચિલમાની વાવડી : ઘીવાંટા રોડ દર્શન કરાવવું એ યુગદ્રષ્ટા મહાવીરને મનુષ્યનું જમવવિદ (કુરત) હૃદય ઉપર અટલ વિશ્વાસ, બંધૃધર્મ મિત્રધર્મ અને જીવન બલિદાન વગેરેને પ્રગટ કરે છે. મહાવીરસ્વામીની તીક્ષણ કલ્પના, તેમની આસ્તિકતા અને જીવનકળા પર ભારે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. આમ તો જેને આજે આસ્તિક્તા કહેવાય છે તેની સાથે મારે કોઈ નિસ્બત નથી. મહાવીરસ્વામીનું ભવિષ્યનું દર્શન કેટલું સ્પષ્ટ હતું અને મનુષ્ય હૃદય ઉપર તેમને અટલ વિશ્વાસ કેટલે હવે એ જ એમનું પરમ આસ્તિકય સમજવું જોઈએ. જે અહિંસામાં સ્યાદ્વાદરૂપ બૌદ્ધિક અહિંસા, તપસ્યારૂપ આત્મિક અહિંસા અને જીવદયાપ નેતિક અહિંસાને સુંદર સમન્વય થઈ ગયું છે ત્યાં સર્વધર્મસમભાવની વૃત્તિ ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે, અહિંસાપ્રધાન ભારતીય સંસ્કૃતિ તે પવિત્ર સંગમસંસ્કૃતિ છે. “અહિંસાની સાધના”] - કાકા કાલેલકર | વ | વિક્રમ સં૨૦૦૬ઃ વીરનિ. સં, ૨૪૭૬ ઈ. સ. ૧૯૫૦ આજ ૧ || જેઠ વદ ૦)) - ગુરુવાર : ૧૫ જુન ૨૭૭ For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28