Book Title: Jain_Satyaprakash 1950 06 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ** હું ] દિગમ્બર જૈના અને સજઈ શબ્દ [ ૧૮૩ શબ્દ ઉમેરીને જ સત્રના અથ કર્યાં. જે ટીકાને આધારે પ્રા. હીરાલાલજીએ સનર્ શબ્દ અનિવાય માનીને ઊમેર્યો તે ૯૩મા સૂત્રની ટીકાપાઠ આ જાતના છે Acharya Shri Kailassagarsuri Gyanmandir L हुण्डावसर्णियां स्त्रीषु सम्यग्दृष्टयः - किं न उत्पद्यन्ते ? इति चेत् ; न उत्पद्यन्ते । कुतो - Sवसीयते ? अस्मादेव आर्षात् । अस्मादेव आषाद् द्रव्यंस्त्रीणां निर्वृत्तिः सिद्ध्येदिति चेत्; न, सवासवाद प्रत्याख्यानगुणस्थितानां संयमानुपपत्तेः । भावसंयमस्तासां सवाससामप्यविरुद्ध इति चेत्; न तासां भावसंयमोऽस्ति भावासंयमाविनाभाविवस्त्राद्युपादानान्यथानुपपत्तेः । कथं पुनस्तासु चतुर्दश गुणस्थानानि ? इति चेत्, न भावस्त्रोविशिष्टमनुष्यगतौ तत्सत्वाविरोधात् । भाववेदो बादरकषायाद् नोपर्यस्तीति न तत्र चतुर्दशगुणस्थानानां सम्भव इति चेत्; न, अत्र वेदस्य प्राधान्याभावात् । गतिस्तु प्रधाना, न साऽऽराद् विनश्यति । वेदविशेषणायां गतौ न तानि सम्भवन्तीति चेत्, न, विनष्टेऽपि विशेषणे उपचारेण तद्व्यपदेशमादधानमनुष्यगतौ तत्सत्वाविरोधात् ॥ આ ટીકામાં રહેલી આખી ચર્ચા સૂત્રના સત શબ્દ ઉપર જ કરવામાં આવી છે. જો સૂત્રમાં સયંત શબ્દ ન હાય ! આ ટીકામાંનાં શકા અને સમાધાન કરી શકતાં જ નથી. ટીકામાં આ જાતનાં શસમાધાન છે— શકા—આ સૂત્રપ્રમાણથી જ દ્રશ્યીતે મેક્ષ સિદ્દ થઈ જશે. સમાધાનના, શ્રી વજ્રધારી હોવાથી તેમને સયમ હાઈ શકતા જ નથી. શંકા—ના પછી ચૌદ ગુણુડાણુ! સ્ત્રીઓને શી રીતે ? સમાધાન—ભાવીવિશિષ્ટમનુષ્યગતિમાં—જે પુરુષોને સ્ત્રીવેદના ય થા : હાય તેમને ભાવી આતીને તેવા પુરુષને ખાત્રીને—ચૌદ ગુરુડાાં ઢાગમાં વિધા નથી. અર્થાત્ સ્ત્રીશબ્દથી મૌલિ ગધારી ન લેતાં વઢાયવાળા પુરુષ! જ લેવાના છે. .. વિક્રમની નવમી સદીમાં થયેલા 'બર ટીકાકાર વીરસેન આચાર્ય સૂત્રનાં પાને જેમ તેમ ખેંચી તાણીતે બેસાઢવા માટે પ્રયત્ન કર્યો છે, એ તે। આખી સંસ્કૃત ટીકા તત ચર્ચા વાંચાં સ્પષ્ટ જાણી શકાય છે. પર`તુ એનાથી એટલું તેા અવશ્ય સિદ્ધ થાય છે કે સૂત્રમાં સંગર્ (સંત) શબ્દ અવશ્ય હેવી જ ૉઈએ.જો ધૈયદ શબ્દ ન હાય તા આ સૂત્રપ્રમાણથી દ્રશ્યથીએ (લિગી )ને મેક્ષ સિદ્ધ થઈ જશે ” વગેરે ટીમકારે કરેલાં સમાધાનાને ઉપસ્થિત થવાને અવકાશ જ પ્રાપ્ત થતા નથી; જો સગર્ શબ્દ વધારે ન હોય તેા ૮૮મા નબરના તિય "ચીમના સૂત્રમાં અને ૯૩મા નબરના નુષ્યઓના સૂત્રપાઠમાં કશો જ ફરક પડતો નથી. તિ"ચી અને મનુષ્યશ્રી અને એક ક્રાતિની જ થઈને ઊભી રહે અને એમ હાય તે ટીકાકારે તિષ યંત્રો સબંધી ૮૮મા સૂત્રમાં ક્રમ તિય ચઓને મેાક્ષસિદ્ધ થઈ જવાની આપત્તિ ગેમી કરીને તેનુ સમાધાન નથી સ" એથી નક્કી છે કે ૯૩મા સૂત્રમાં સંગર્ શબ્દ હોવા જ જોઈ એ, તેથી ગ્રેફ્ેસર હીરા For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28