Book Title: Jain_Satyaprakash 1950 06 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૨ ] શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ सम्माइडिट्ठाणे सिया पज्जता सिया अपज्जता ॥८९॥ सम्मामिच्छाइटि-संजदासजदट्ठाणे णियमा पजत्ता ॥९०॥ एवं मणुस्सपज्जत्ता ॥९॥. मणुसिणीसु मिन्छाइटि-सासणसम्माइट्टिटाणे सिया पज्जत्तियाओ सिया अपज्जत्तियामो॥९२॥ सम्मामिच्छाइट्ठि-असंजदसम्माइटि संजदासंजद-संजदट्ठाणे णियमा पज्जत्तियाओ ॥९३॥ [ षट्खंडागम (धवल सिद्धांतશી) g૦ ૨૬૧૨૨૨] આ પછીનાં સત્ર દેવ અને દેવીઓના સંબંધમાં છે. આ સુ જોતાં સ્પષ્ટ જણાશે કે આ સત્રમાં પહેલાં નાર, પછી તિચ, પછી તિય સ્ત્રીઓ, ત્યારબાદ મનુ, અને તે પછી માનુષી (મનુષ્યજી) પર્યાપ્ત તથા અપર્યાપ્ત અવરથામાં કયાં કયાં ગુણકાણે હોઈ શકે એનો વિચાર કરે છે. આમાં હરમાં સત્રને અર્થ એવો છે કે, “મનુષ્યસ્ત્રીઓ મિશ્રાદષ્ટિ (૧લા) તથા સાસ્વાદન સમ્યગુદષ્ટિ (બીજા) ગુણસ્થાનમાં પર્યાપ્ત ૫ણ હે.ઈ શકે છે અને અપર્યાપ્ત પણ હોઈ શકે છે.” મા વાત દિગંબર તેમજ વેતાંબર બંનેને માન્ય છે. ૯૩મા સુત્રનો એ અર્થ છે કે “ સમ્યમિશ્યાદષ્ટિ (ત્રીજા), અસંતસમ્યગ્દષ્ટિ (ચોથા, સંયતાસંયત (પાંચમા). તથા સંયત (૬ ઠાથી ૧૪ સુધીના તમામ) ગુણઠાણુઓમાં મનુષ્ય સ્ત્રીઓ નિયમિત પર્યાપ્ત જ હોય છે. બધા ઉહાપોહ આ ૯૩મા સત્ર ઉપર ચાલે છે. કારણ કે જે મનુષ્યસ્ત્રીને સંયત ગુણાણું માનવામાં આવે તો સ્ત્રીઓને ચારિત્ર તેમ જ ઉત્કૃષ્ટ ચારિત્રને . ગે મુકિત બંને માનવા જઈએ અને દિગંબર પરંપરા તે ચારિત્ર અને શ્રીમુકિત બંનેને વિરોધ કરનારી છે, એ હોય તે પરિગ્રહ ગણાય એટલે ચારિત્ર ઘટી શકે નહીં, અને સ્ત્રીઓ વસ્ત્ર વિના રહી શકે નહીં. માટે સ્ત્રીને ચારિત્ર પણ નથી અને મુકિત પણ નથી. માટે ૯મા સુરમા સચર શબ્દ કાઢી નાંખવામાં આવે તે જ દિગંબર માન્યતા બચી શકે અને જીવી શકે. નહીંતર દિગંબર સંપ્રદાયના મૂળમાં જ આપાત લાગે-આ છે પરંપરાને યેન કેન પ્રકારેણ પકડી રાખનારા દિગંબરાની માન્યતા. પરંતુ આ પહેલાં એક ઘટના બની ગઈ તે જાવા જેવી છે. પ્રોફેસર હીરાલાલજીએ જ્યારે ધવલગ્રંથનું સંપાદન શરૂ કર્યું ત્યારે આરા, સહરાનપુર વગેરે જે સ્થાનની પ્રતિઓ તેમની પાસે હાજર હતી તે બધામાં ૯૩મા સત્રની અંદર રંગ શબ્દ ન હતા. સંકર શબ્દ વિનાનું માત્ર આવું જ સૂત્ર બધામાં લખેલું હતું. सम्मामिच्छाइहि-असंजदासम्माहि-संजदसंजदट्ठाणे णियमा पज्जत्तियाओ IRવા અથ–“સમ્યમિશ્ચાદષ્ટિ (ત્રીજા), અસંતસમ્યગદૃષ્ટિ : (થા), તથા સંયતાસંયત (પાંચમા) ગુણઠાણે મનુષ્ય સ્ત્રીઓ નિયમાત પર્યાપ્ત હોય છે.” આ અર્થમાં દિગંબરાને કશો વાંધો હો જ નહીં પણ આ સૂત્રની ટીકા એમ . સ્પષ્ટ કહી આપતી હતી કે સિવાર્તા શબ્દ પછી સંત શબ્દ મૂળમાં અવશ્ય હે જ જોઈએ. આથી પ્રોફેસર હીરાલાલજીએ ટિપણુમાં લખ્યું કે “૬ શબ્દ ઉમેરવાની જરૂર છે.' (“સંસાર' તિ પરોવર તાતિ) અને હીંદી ભાષાંતરમાં સંડાર For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28