Book Title: Jain_Satyaprakash 1947 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text ________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨] ' શકા–સંચયમાં વધારો
[ ૫૧ તેમજ કેરે કહું શોકે, એક મને તે સાંભળી લે;
જંબુદ્વીપમાં ભારત સજાણું, નગર સુરપર સ્વર્ગ સમાણું. ૨ અંત-ઉદયરત્નમુનિ અણપરે બોલે, અવર આવે નહિ એહને તલે;
લાડકે ગાયો એ વધા, જે ભણે તે પામે રાજસ સવા. ૫૪ (૪) –ગપાળ કૃત ગાડી પાર્શ્વનાથ શકે–૨૬ આદિ–સરતી માતા તુમ પાયે લાગુ, કે સકા વરતાને મારું
યુછિતું આપે વચન વિલાસ, તેરા ગુણ ગાઉં ગાડીચા પાસ. ૧ અંત–ગોપાળ ગામે પાસ જીણુંદા, ભણતાં ગુણતાં હૈયે આણંદા;
ભણે ગુણે ને સાંભલે જે, અવિચલ પદવી પામે તે હ. ૬ (૫)–પં. દેવવિમલશિષ્ય વીરવિમલકૃત જગદગુરુ આ. શ્રી હીરવિજ્ય
સૂરિજીને સલેકે-૮૧ આદિશાશનદેવી તુમ પાયે લાગું, ગુરુ ગુણ ખુબ જે માંગું;
હીરવિજયસૂરિ સલોકે, વર્ણવી કહું છું સમજે છે. અંત–આનંદ વિમલસૂરિ સીસના શિષ્ય, દેવવિમલ ગુરુ પંડિત પ્રતિક્ષ્ય;
તસ સસ મંગલીક સલેકે ગાય, વીર વિલાધર આણંદ પા. ૮૦ હીરવિજ્યસરિ તણે સકે. સાંભલે લોકે પરિહર સેકે;
એહ સલોકે ભણે ગુણે જે કાઈ, મોડિ કલ્યાણ મંગલિક છે. ૮૧ ઇતિ શ્રી હીરવિજયસૂરિ સલો સંપૂર્ણ શ્રી ધર્મનાથપ્રાસાદાત સં. ૧૮૬૫ના પાસ સુદી ૧૫ રવિવારે શ્રી વલાદનગરે લીઃ–પં. વિદ્યાવિજય ગણિ. (૬)–પંડિત નયવિજ્યજીના શિષ્ય કવિ અરવિજ્યજી કૃત હીરવિજ્ય
સૂરિજીને સલાકે-૮૧ આદિ–સરસતી વરસતી વાણું રસાલ, ચરણ કમલ નમી ત્રિકાલ;
શ્રી ગુરુપદપંકજ ધરાઉં, હીરવિજયસૂરિ ગ૭પતિ ગાઉં. ૧ અંત–હીરજી ચેલે વલીએ વખણ, નામે વિજયચંદ્ર પંડિત જાણે;
નયવિજય પંડિત જગીસ, તસ સીસ કંઅરવિજય કવિ. ૮૦ જગગુરુ કેરા જે ગુણ ગાવે, તય મનવંછિત સફવા ફેલાઈ
હીરછ હઉ જિનશાસન ભાણુ, નામ જપતા કુશલ કલ્યાણ ૮૧ આ રીતે અહીં શ્રી ચારિત્રવિજયજી જ્ઞાનમંદિરમાંના ૬ શલોકાનો પરિચય આપ્યો છે. પરતુ જેન ભંડારામાં હજી ઘણુય લોકાએ સુરક્ષિત હશે. “શલાકા” એ ગુજરાતી સાહિત્યમાં એક નવી ભાત પાડે છે. સાહિત્યપ્રેમીઓની ફરજ છે કે આ દરેક શકાઓને સંગ્રહ કરી એક પ્રન્ય બહાર પાડે, જેથી સામાન્ય જનતાને તેમાંથી લો લાભ મળશે.
For Private And Personal Use Only
Loading... Page Navigation 1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36