Book Title: Jain_Satyaprakash 1942 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાળ ભૂપાળનું જૈનત્વ
(૬) હંમેશા સવારે શ્રાવકની વિધિને બતાવનારા ૧૨ પ્રકાશ યોગશાસ્ત્રના અને વીતરાગની ભક્તિમય ૨૦ પ્રકાશ વીતરાગસ્તોત્રના બત્રીસ દાંતની શુદિ માટે ગણી જવા ઈત્યાદિ – ૪. “છા છતા સુધી, કુચેતાં યલીશ ! તત્વ त्वच्छासनस्य साम्राज्य मेकच्छत्रं कलावपि ||"
__ -श्रीषोतरागस्तोत्र नवमः प्रकाशः लो० ३ “વિશુદ્ધ શ્રદ્ધાયુક્ત શ્રોતા અને સમસ્ત શાસ્ત્રાર્થોના રહસ્યને અવગાહન કરનારી વિશુદ્ધ બુદ્ધિવાળા વક્તા, એ બેનો યોગ મલે, તે હે જગદીશ ! આ દુઃષમા કાળમાં પણ અપ્રમેય પ્રભાવવાળા તારા શાસનનું સામ્રાજ્ય-ચક્રવતત્વ પ્રવર્તે – એવા પ્રકારના શ્રોતા અને વક્તાનો રોગ પ્રાયઃ દુર્લભ છે)”-૧ ઉપરોક્ત ઑકની ટીકામાં વિવરણકાર શ્રીપ્રભાનન્દસૂરિજી ફરમાવે છે કે
___ इदं च स्तुतिकर्तुरनुभवसुभगं वचः, तथाहि-निरवधिनयfકામવાસના ૪જમાપારાવાર શ્રીકુમારપાલ: શા છતા, युगान्तर्वतिसकलवाङ्मयपारावारपारीणमतिः श्रीहेमचन्द्रसूरिः सुधीर्वक्ता, तथाવિષffષનાવાડા: સમારિ ઘોળ, કૃd જ સ્ટાગરિ નિશાનसाम्राज्यमाभ्यामिति स्थाने स्वानुभवसुभगमिदमुदीरितमिति ।
ટીકાકાર કહે છે કે-“ સ્તુતિકારનું આ વચન અનુભવ સુભગ છે–કારણ કે નિરવધિ ન્યાય અને પરાક્રમ વડે સમસ્ત ભૂપાલના સમૂહને વશ કરનાર રાજા કુમારપાળ જેવા શ્રદ્ધાળુ શ્રોતા મળ્યા હતા અને યુગાંતરવર્તિ—તે કાળમાં રહેલ સકલવાંમયરૂપી પારાવારને પાર પામેલી બુદ્ધિવાલા બુદ્ધિનિધાન શ્રી હેમચંદ્રસૂરિ જેવા વક્તા મળ્યા હતા. તથા પ્રકારની વિધિના નિવેગથી એ બેનો સંયોગ કલિકાલમાં પણ શ્રી જિનશાસનના અખંડ સામ્રાજ્યને કરનારે થયે હતો.” ૫. એ જ લેકની ટીકામાં અવચૂર્ણિકાર શ્રી વિશાલરાજસૂરિ ફરમાવે છે કે –
હે ઈશ ! તારા વચનને સાંભળનાર પરમ શ્રદ્ધાવાન શ્રોતા અને તારા આગમના રહસ્યને જાણનાર સમર્થ પ્રરૂપક વક્તા એ બેનો સંગ થઈ જાય, તે અતિશયોથી રહિત એવા પણ આ કલિકાલમાં તારું શાસન એકાતપત્ર–એકછત્ર સાર્વત્રિક થયા વિના ન રહે”
“ઝના કુમાર નામના જ કપરાડનુમતિ જનમિયા
“શ્રોતા તરીકે કુમારપાલ અને પ્રરૂપક તરીકે પોતે, એમ કવિનું આ અનુભવસિદ્ધ વચન છે.”
૬ “કુમારપાલપ્રતિબંધ, રચયિતા સોમપ્રભસૂરિ, રચનાકાળ સં. ૧૨૪૧,-રાજા કુમારપાળના કાળધર્મ બાદ એક દશકમાં આ ગ્રન્થ રચાયેલ છે. તેમાં કુમારપાળના પ્રતિબોધનું વિસ્તૃત વર્ણન છે, અને કવિએ જણાવ્યું છે કે ચતુર્થ કાળમાં ઉપદેશક તરીકે સાક્ષાત્ વીર ભગવંત હતા અને મંત્રી તરીકે અભયકુમાર હતા. તે વખતે જે અમારી
For Private And Personal Use Only