________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણી જ્ઞાન-પરબો સંગ્રહકાર—શ્રીયુત કેશરીચંદ હીરાચંદ ઝવેરી
[ ક્રમાંક ૪૬-૪૭ના અનુસંધાનમાં ] શ્રી જેન સત્ય પ્રકાશના ક્રમાંક ૪૬-૪૭માં અંકમાં, ઉપરના મથાળા નીચે જ, આપણે કેટલાક જ્ઞાનભંડારોની સૂચિ મેં પ્રગટ કરી હતી. આ સૂચિ તે વખતે મને જે જે નામો મળી શક્યાં તેના આધારે મેં રજુ કરી હતી. એ સૂચિ સંપૂર્ણ ન હતી. ત્યાર પછી બીજા કેટલાંક નામે મારા જાણવામાં આવવાથી વિદ્વાનોને ઉપયોગી જાણીને તે અહીં રજુ કરું છું. આથી પણ આ સુચિ પૂર્ણ થાય છે એમ તો નથી જ. હજુય કેટલાંક નામો જરૂર બાકી રહી ગયાં હશે.
આવાં નામની એક સંપૂર્ણ સુચિ, કોઈ સારા અભ્યાસી વિદ્વાનના હાથે પ્રગટ થવી જોઈએ, એમ ઘણું મિત્રો અને વિદ્વાને કહે છે. હું તેમના એ કથન સાથે સહમત થાઉં છું, અને એવી સૂચિ બહાર પાડવાની જરૂર સ્વીકારું છું. દરમ્યાન મને મળેલાં વધુ નામે અહીં રજુ કરું છું. અમદાવાદ
અજમેર ૧–૪ વિમળગચ્છના ચાર ભંડારે. ૧૭ લલિતકીર્તિ ભંડાર. ૫ નેમસાગર ઉપાશ્રય ભંડાર.
ભાવનગર ખંભાત
૧૮ ગંભીરવિજયજી ભંડાર. ૬ જ્ઞાનવિમળમૂરિ ભંડાર.
૧૯ ડોસાભાઈ અભેચંદ હસ્તક ભંડાર
૨૦ ભક્તિવિજય જ્ઞાનભંડાર. ૭ હરિસાગરગણું ભંડાર.
[ હ. આત્માનંદ સભા ] ૮ શ્યામલાલજીને ભંડાર
ર૧ પ્રેમચંદ રતનચંદ ભંડાર. ૯ ૫. ભગવાનદાસ તિષિની લાયબ્રેરી.
૨૨ વૃદ્ધિચંદ્રજી ભંડાર, ૧૦ પંચયતી ભંડાર.
૨૩ કસ્તુરસાગર ભંડાર. ખેડા
૨૪ મગનલાલ બેચરદાસ ભંડાર. ૧૧ સુમતિરત્નસૂરિ ભંડાર.
ઘોઘા ૧૨ ભાગ્યરત્નસૂરિ ભંડાર.
૨૫ શ્રી સંધ ભંડાર. ઉદેપુર ૧૩ ગોડીજી ભંડાર.
અનારસ બીકાનેર
૨૬ ચુનીજ ભંડાર. ૧૪ ખુશાલચંદ્રમણિ ભંડાર.
ર૭ બાલચંદ્રયતિને ભંડાર. ૧૫ ક્ષમા કલ્યાણ ભંડાર.
વઢવાણ જેમામેર
૨૮ કેશરવિજયજી ભંડાર ૧૬ તપગચ્છ ભંડાર
૨૯ જૈનસંધજ્ઞાન ભંડાર
For Private And Personal Use Only