________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જરૂર વસાવા “ શ્રી જૈન સત્ય પ્રકાશ ના -નીચે લખેલા ત્રણ મહત્ત્વના એ કે
[૧] શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક આ સચિત્ર વિશેષાંકમાં ભગવાન મહાવીર સ્વામી પછીના એક હાર વર્ષના જેન ઈતિહાસને લગતી પ્રમાણ ભૂત સા મ ગ્રી આપવામાં આવી છે. એ ઉપરાંત ભ. મહાવીરસ્વામીનું સુંદર ત્રિરંગી ચિત્ર આપવામાં આવ્યું છે. દ્વિર’ગી ! હું', ઊ' ચા કાગળ, સુંદર છપાઈ, ૨૧૬ પાનાં મૂલ્ય- ટપાલખચ સાથે એક રૂપિયા
[૨] . શ્રી જૈન સત્ય પ્રકાશ ના ૪૩મા કુ માંક ૬૦ પાનાના આ અ'કમાં જૈન શાસ્ત્રોમાં માંસાહાર હાવાના આક્ષેપોને શાસ્ત્ર અને યુકિતના આધારે સચોટ જવાબ આપતા અનેક લે છે. આ પવા માં આવ્યા છે. -
મૂલ્ય- ટપાલ ખચ સાથે ચાર આના
શ્રી જૈન સત્ય પ્રકાશ ના ૪૫મો કમાંક :
આ અંકમાં મહારાજા કુમારપાળ અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના જીવનને લગતા અનેક ઐતિહાસિક લેખે આપવામાં આવ્યા છે.
મૂલ્ય- ટાપલ ખચ સાથે ત્રણ આના
લા . શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ " જેસિંગભાઈની વાડી, ઘીકાંટા
ચ, મદાવાદ,
For Private And Personal Use Only