Book Title: Jain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 148
________________ જૈન સાહિત્ય સાધક [५ २४ હેય એમ લાગતું નથી. મૂળ એ શબ્દ પ્રાકૃત હાઈ કદાચ જ હશે જેનું સંસ્કૃત રૂપ ઐએ કપ્યું અને જેનેએ તેને વધારે સંસ્કૃત કરી તેની જગ્યાએ उदायन भुयु આ રીતે આપણે ઐધ અને જૈન કથામાં કેટલું બધું સામ્ય છે તે જોયું છે. આ વિલક્ષણ સામ્યનું મૂળ ખોળી કાઢવું કઠિણ છે. જૈનેની હકીક્ત ઉપરથી ધેએ પિતાના , કથા ઘડી કહાડી છે કે ધેની હકીકત ને જેનેએ બંધબેસ્તી કરી લીધી છે કે વળી આ બંને સંપ્રદાએ કઈ ત્રીજી જ હકીકતના મૂળ ઉપરથી પિતાની કથા-કલ્પના ઉપજાવી ढी छ, मेनो निर्णय २७ । तेम नथा. (पुरातत्त्व, पुस्त: १९ A 3 माथी धृत.) ણિની હસ્તલિખિત પ્રતિ છે તેમાં એ જ પાઠ છે. એ પ્રતિ અમદાવાદના ડહેલાના ઉપાશ્રયના ભંડારમાંની છે અને સંવત ૧૫૧૮ ની સાલમાં લખાએલી છે. એ પ્રતિ લખાવનારની પ્રશસ્તિ પણ છેવટે આપેલી છે જેમાં કેટલીક ઐતિહાસિક હકીકત નેધેલી હોવાથી હું તેને અહીં પુરી ઉતારી લઉછું. ॥ सो० माणिक । सो० मांडव । सो० बीजा लेखितग्रंत (थ) प्रशस्तिलिख्यते । यथा । श्रीओसवंशांबरपूर्णचन्द्रः सवृत्तशोभागुणदीप्यमानः । श्रीसांगणो मंत्रिवरो बभूव ढीलीपतेासधराधिपस्य ॥ सो० सांगणसुतः सो० पदमः (2) श्रीशत्रुजयादितीर्थे संघपतिकार्यकर्ता । सो० पदम (?) सुत सो० धर्ण (?) महानुभावो वभूव तदन्वये सो० धर्णसुत सो० भोजा सो० भोजाभायां बाई राजलदेइ तस स (सु)त सो० श्रीमाणिक सुतैः सो० मांडण सो० भीमाभिधैः । सो० माणिकभार्या श्रा०......सो० मांडवमार्या श्राव(वि)का सहज । सो० भीमा भार्या श्रा० अहवदे सो० भीमासुत सो०......प्रमुख कुटुंबपरिवारयुक्तैः सरस्वतीकोशे लेषि(खि)त संगृहीतानेक ग्रंथैः संघपतीभूय श्रीशत्रुजयगिरिनारश्रीसोपारकश्रीजीरपल्लीशपार्श्वनाथश्रीअर्बुदाचलवडवाणीश्रीअभिनंदनप्रमुखतीर्थयात्रादिदानपुण्यकारकैः संवत् १५१८ वर्षे वडातपागच्छनायक भट्टा० श्री० रत्नसिंहसूरि । भट्टा० श्री उदयवल्लभसूरि । भट्टा० श्री० ज्ञानसागरसूरि । भट्टा० श्री चारित्रसुंदरसूरि । भट्टा० उदयसागर उपाध्याय उदयमंडनगणीनामुपदेशेन स्वश्रेयसे श्रीआवश्यकचूर्णि समाप्तमिति ॥ छ ॥ छ ॥ ब्राह्म. णजीवालिखितं करकृतमपराधं क्षतिमतः सन्तु ॥ (आभासा गृहस्थानां नामी आवमा છે તે બધા ઉપર કોણ જાણે કોઈએ શાહી ફેરવી તેમને ભૂંસી નાંખવાનો પ્રયત્ન શા હેતુથી કર્યો હશે?) प्रशस्ति पछी भीन्न सक्षम शेरे। भारस। छे मा व्यु छ-एह प्रति संवत् १७४३ वर्षे चैत्रशुदि ७ दिने श्री ६ आचार्यजी ऋषि श्री ६ तेजसिंघजीये वृद्धिमंडारी मुकी छे ॥ Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176