Book Title: Jain Journal 1938 01 to 12
Author(s): Jain Bhawan Publication
Publisher: Jain Bhawan Publication

Previous | Next

Page 7
________________ Jain Education International [*] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક { વર્ષ ૪ ઉપર કરંત્ર આક્ષેપ મă અને શ્રી છે. પી. જનમે નડીભાષામાં વક્ષેત્ર ગૌતમ પુસ્તકમાંના ‘તીર્થંક’ શબ્દયી એ પણા સમાજમાં થયેલ ઊડાઊડ માટે તે બધાની સાથે સીધે પત્રવ્યવહાર કર્યાં છે અને એ જણાવતાં અમને હર્ષ થાય છે કે એ પત્રવ્યવહારનુ વર્ગ આવશે ધાર્યું પરિણામ આવ્યું છે. માસિકના વાચક ભા ધી કરીતથી પચિત રે છોલે એ માટે વિશ્વ લેવું જરૂરી નથી. ભામિકના સંચાલન માટે મિનિએ જે મા ી છે તેમાં એક અને ખાસ અક્તની મર્યાદા એ છે કે કોઇ પગ ધોમાં શ્રી જૈન સભ્ય પ્રકારો" કરે. પણ જાતની આપણા સમાજમાં ફરી આંતરિક ચર્ચામાં જ પત્યે ભાગ લેવા નહીં. ગયા બુ કર્મના અમારા કાર્યનું અવોકન કરનારા કોઇ પણ્ સજ્જનને લાગ્યા વગર નહી કરું કે અમે અમારે મારે નક્કી કરવામાં આવેલી આ મર્યાદાને તું જ સચોટ રીતે વળગી છીએ, એનુ રજ જેટલું પણ ઉલ્લંધન નથી કર્યું. માસિકના શરૂ થયા પછી સમાજમાં કેટલીય ચર્ચાઓનો વવ રાળ, આવી ગયો, છતાં શ્રી જૈન સત્ય પ્રકાશ છે. બધાથી નાન અપ્તિ શ્રુ છે. અને અમારા ત્રણ વર્ષના અનુભવથી અમને એ જણાવતાં અતિ વ થાય છે કે માસિક પોતાના ઉદ્દેશ પ્રમાણે કાર્ય કરીને સમાજની જે પ્રીતિ સંપાદન કરી છે તેના હેલી જ કદાચ તેના કરતાં વિરોધ-પ્રીત આવી રીતે કા પણ તેની આંતરક ચર્ચામાં નહીં ઉતરવાથી સપાદન કરી છે. . અત્યાર સુધીમાં મને માસિકના અંગે જે કોઇ અનિપ્રાયો ભૂલ મળ્યા છે તેથી ઈમાની ઉપમીના વિના અમારા મત વધુ જ બન્યો છે. એ તનાં અમને માન થાય છે કે દિકરો પિસે આ માસિક પૃષ મુનિયોમાં વિશેષ વિશેષ આદરપાત્ર બન જાય હું અને જૈન વિદ્વાનો અને મગૃહ્યો પણ એને પોતાનુ માસિક માનવા લાગ્ન છે. માસિકના સપદનમાં અમને આ બધા તરફથી ખૂબ સહકાર મળ્યો છે અને ભવિષ્યમાં વિશેષ પ્રમાણુમાં બળી કેવી અમને ખાત્રી છે.— પુષ્પ મુનિમહારાઅે તાથી અને જે અકાર મળ્યા છે. મળે છે તેના કરતાં વિશેષ સહકારની આશા, ા માર્મિક સમસ્ત મુનિમુદ્રાનુ રાવના દાવે, ખીએ તો તે જરાય અસ્થાને નથી. અમને લાગે છે કે આપણા પૂજ્ય મુનિમહારો મા પ્રમાણે નૈક રીતે સહકાર આપીને આ માસિકને વિશેષ સમૃદ્ બનાવી શકે: ૧ માસિક માટે વિરાય પ્રમાણમાં લેવા મકલીને. આપણે જાણીએ છીએ કે આપણા મુખ્ય મુનિ તેને પોતાના ચારાનું યથાસ્થિત પાલન કર્યા ઉપરાંત ા નગાનમાં રક્ત દવાનું હોય છે. આ રીતે તેમના ના લાભ, તેઓ વિવિધ વિષયના વિભર્યાં જેખો લખીને આપી શકે. ઉપરાંત આપણા ભૂતકાળની ગૌરવગાથા સભા પ્રતિદ્રાસ અને સ્થાપત્યના કેટલાય પ્રદેરી હતું સાવ મુખેડાયેલા પડયા છે. ગેમામાના સમયે સિય હમેશાં પાદ–વિહાર કરીને ગામેગામ અને દેશૅદેશ કરતા આપણા પૂજ્ય મુનિરાજો, તે તે ગામ ઃ દેશના અને કનૈયામની વિગતે મેળવીને અત્યાર સુધી અપાશમાં રેલ નિયામ ઉપર ખૂ ૧ પ્રકાશ પાડી શકે, સેકડા રૂપિયાનું ખર્ચ કરવા છતાં જે કાર્ય ન થઇ શકે તે કાર્ય આ રીતે સહજ માત્રમાં થઇ શકે ! અમને આશા છે કે પૂન્ય મુનિમહારાજે અમારી આ વિનંતી તરફ પણ ધ્યાન આપી. અમને એવું સહિત્ય પા પાડવાની કૃપા કરી. આપણા પૂષ મુર્નિશોમાં લેખો લખવાની પ્રાલિકાના વિશેષ પ્રચાર નહીં For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 646