Book Title: Jain Journal 1938 01 to 12
Author(s): Jain Bhawan Publication
Publisher: Jain Bhawan Publication

Previous | Next

Page 6
________________ Jain Education International તંત્રીસ્થાનેથી dar • શ્રી પપણ્ વ વિશેષક સાથે આ જૈન સત્ર પ્રકાશના ચૈત્ર આ યંતો પરખ થાય છે. શ્રી રાજનગર - અમદાવાદ-માં, સંવત્ ૧૯૯૦ની સાલમાં મળેલ અખિલ ભારતવર્ષીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિસમ્મેલનના દસમા રાવ પ્રમાણે જૈનધર્મના વિવિધ અંગો ઉપર થતા આક્ષેપોને યોગ્ય પ્રતીકાર કરવાના વંશ ) શ જૈનધમ સત્યપ્રકાશક સમિતિની સ્થા પના કરવામાં આવી હતી. એ વાત ઋણીતી છે. આ સમિતિળે, સમસ્ત મુનિત્ર કળ પોતાને સુપ્રત કરેલા કાને સુપન્ન કરવા માટે, ‘શ્રી જૈન સત્ય પ્રકાશ' માસિક પ્રગટ કરવાને પ્રારંભ કર્યો. આ રીતે સમસ્ત મુનિસમુદાયના માનીતા માસિક બનવું, એ આ માસિનાં ગૌમ્ય અને મતા છે. ગડા ત્રણ વર્ષ દરિમખાન પોતાના શ અને નીતિ-રીતે પ્રમાણે શ્રી જૈન સત્ય પ્રપ્રકાશ' કાર્ય કરવાનો પ્રયત્ન કર્યો છે અને તેમાં પ્રનીયરબી સાહિત્ય પ્રગર કરવા ઉપરાંત જૈનત, જનતિકાર, જૈન સાહિત્ય કે જૈન કા અને શિલ્પ સુધી ગયાશય સાર્ક ૫ શ્રીમધને ચરણે પતુ" છે. આપણે ત્યાં જૈન પ્રતિક્કસ કે સાહિત્ય વિષયક માસિકની જે ખામી હતી તેને ‘શ્રી જૈન સત્ય પ્રકાશે' કેટલેક અંશે પૂરી કરી છે એમ એના ત્રણ વર્ષનું કાર્ય જોતાં લાગ્યા વગર નહીં રહે. ગયા ત્રણ વર્ષના પ્રતીકારના કાર્યમાં ખાસ કરીને ગભરાએકે નકામીઓએ તેમજ નરાએ જૈનધમ ઉપર કરેલા જે આપની અમને નયુ થઈ તેના યોગ્ય ઉત્તર અમે આપ્યો છે. ઉપરાંત હિંદી કલ્યાણુ માસિકમાં પ્રગટ થયેલ ભ મહાવીરસ્વામીના બિલકુલ શાઔષ ચિત્ર માટે, શ્રી ચુનીલાલ વર્ધમાન શાટે 'રાજા' પુસ્તકમાં જૈનધર્મ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 646