Book Title: Jain Dharm nu Utkrushta Swarup
Author(s): Yashovijay Jain Granthmala
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 47
________________ ( ૪ ) આદ્યભક્તોને સુપરિચિત હતા. મહાવીર( વમાન ) પ્રભુના જગના ઇતિહાસમાં અદ્વિતીય ધર્મ એધ, સહનશક્તિનાં અનુપમ દૃષ્ટાન્ત આદિથી, દયાપ્રધાન ધર્મોમાં જૈનધર્મે જીવદયાના પરમ સિદ્ધાન્તાથી અનેખું સ્થાન પ્રાપ્ત કરી લીધુ હતું અને જૈનીય સિદ્ધાન્તાને વિશિષ્ટ મહત્ત્વ પ્રાપ્ત થયું હતું. એ સ્થિતિમાં, ધર્મપાલનમાં શિસ્તની આવશ્યકતા યુદ્ધધર્મના આદ્યભક્તોને વિશેષપણે પરિચિત હતી. હિન્દમાં બુદ્ધધર્મનુ અધ:પતન શાથી થયું ? બુદ્ધધર્મનાં અધ:પતનના કેટલાંક કારણેા હતાં. આમાં ધર્મ પાલનમાં નિયમનના અભાવ એ એક પ્રધાન કારણ હતું. હિન્દુ અને હિન્દુ મહારના અલ્પ પ્રગતિયુક્ત પ્રાન્તાની લક્ષાવિધ જનતા બુદ્ધધર્મની અનુયાયી મની હતી. આટલી બધી જનતાનાં ધર્માન્તરમાં સત્ત્વ જેવું મહુ ઓછું હતું. આથી બુદ્ધધર્મનું બળ વધવાને બદલે ઉલટું ઘટ્યું. ગૈતમ બુદ્ધનાં ધર્માંમાં નિર્મળતાએ પ્રસાર કર્યો. અશેક આદિ શક્તિશાળી નૃપતિઓનાં ગમે તેટલાં હે સમન છતાં, બુદ્ધધર્મનું અધ:પતન ત્વરિત રીતે થવા લાગ્યું. પેાતાના ધર્મના અનુયાયીઓની સંખ્યામાં વૃદ્ધિ કેવી રીતે થાય તેવા ઉપાયે લેવાની તેમને ફરજ પડી. ભારતવષ જેવા દેશમાં ધાર્મિક મૂળ સિદ્ધાન્તામાં શિસ્તને જ પ્રાધાન્ય હેાવા છતાં, ધર્મસિદ્ધાન્તામાં તેમને અને તેટલી છૂટછાટ આપવી જ પડી. જૈનધર્મીના ઉચ્ચ સિદ્ધાન્તા હિન્દના સર્વશ્રેષ્ઠ માનસમાં ઢીભૂત થયા હતા. એવા વિશિષ્ટ સયાગામાં, બુદ્ધધર્મમાં આ રીતે શિથિલાચારના પ્રચાર થયા હતા. બુદ્ધધર્મના નૂતન અનુયાયીઓની સ્વચ્છંદ વૃત્તિને પરિતૃપ્ત કરવા માટે, તાત્ત્વિક સંસ્થાપનવાળા નૈતિક સિદ્ધાન્તાના પરિત્યાગ થયેા. નીતિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80