Book Title: Jain Dharm Prakash 1978 Pustak 094 Ank 12 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir --- શ્રી જૈન ધર્મ પ્રકાશ વાર્ષિક લવાજમ ! વર્ષ હ૭ : પાટેજ સહિત ૬-૧૦ – અનુમળિ િ– ક્રમ લેખ લેખક પાના નું ૧ દીપક ૨ જાણનારને જાણે રતિલાલ માણેકચંદ શાહ ૩ સંતવાણી રતિલાલ માણેકચંદ શાહ ૪ ઈચ્છામિ શ્રી વેરા રતીલાલ જેચંદભાઈ ૫ ત્રણ મને રથ ૬ કપુર સૌરભ અમરચંદ માવજી શાહ છ આગમ શાસ્ત્રી રતિલાલ માણેકચંદ શાહ ૮ મનને અંધકાર કેવી રીતે દૂર કરશે શા. દીપચંદ જીવણ ૯ ભૂખ્યાને ભેજન અમરચંદ માવજી શાડ આંસુને ઉપદેશ જખતના એ પ્રસિદ્ધ પ્રવચનકાર પાસે મેં નીતિનાં અનેક પ્રવચન સાંભળ્યું, પણ મારા પર એ ભવ્ય ઉપદેશેની અસર જરા પણ ન થઈ એ ઉપદેશેની અસર મારા પર કેમ ન થઈ? એ માટે મને અતિદુઃખ થયું અને અતિવેદનાનાં ઉના ઉનાં આંસુ ખરવા લાગ્યા. પણ ત્યાં તે મારા આશ્ચર્ય પાર ન રહ્યું. ખરતાં આસું બેલી ઉઠયાં ભેળા ! રડે છે શા માટે ? રડવાની જરૂર તારે કે પેલા પ્રવચનકારને ? મેં નમ્ર બની પુછયું ઓ પાપને ધનારા પવિત્ર આંસુએ ઉપદેશક શા માટે રડે કારણકે અનીતિના સિંહાસન પર બેસી, એ નીતિને ઉપદેશ આપે છે લસણને અર્ક છાંટી એ ગુલાબને અત્તરની વાત છેડે છે. અને પછી તે ખરતું છેલ્લું આસુ સાચા મિતીના રૂપમાં ફેરવાઈ ગયું. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16