Book Title: Jain Dharm Prakash 1962 Pustak 078 Ank 05 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી. વટે માન-માયા * પ ] અન્યું નથી. આ ચોથા નરકાવાસના દીધું કાળમાં યાતના સહન કર્યા પછી એને વિકાસમાર્ગ બદલાતે જાય છૅ, ત્રિપુરના અને સિંહના ભત્રમાં ધારણ કરેલી કરતાનાં ભાઠાં પરિણામેના વિકાર દૂર થતાં જાય છે અને એના વિકાસ વિશુદ્ધ માર્ગે આગળ ધપતા જાય છે. નરકાવાસમાંથી આ રીતે ત્રિસૃષ્ટના જીતે બહાર નીકળતી વખત એક દરે પેાતાના વિકાસ સ્થિર કર્યો, એની ક્રૂરતા ભયંકરતા અને કારતા દૂર થઈ ગયા અને અંતે પરિણામેં ખભા સાથે ચાર્જેલાં હીનકમાં પાખરાં ભોગવાદ માં. આ એકકીરામાં ચેથા નરકા પછી એ તિર્યંચ તથા મનુષ્યના અનેક ભયા કરે છે. ત્યાં આગળનાં કમી ખપાવે છે અને નવા ખાવે છે, પણ એકદરે એની ઋદ્દાતા ક્રમસર એછી ઓછી થતી જાય છે, કાલિમા એસરતી જાય છે અને સાંસાર તરના રાગ ઘટવાની સાથે એનામાં સંયમ અને તપો સાચા ભાગ પ્રાપ્ત થતા જાય છે. એના સત્તાવીસ ભાવ વામાં આવે છે તેમાં આવપટ્ટીના માયા ચારાનો એક કોડી સાગરોપમના કાળ પૂર થઈ રાકતા નથી. એણે આ એકત્રીશમા ભવ પછી અને હવે પછીના આવીશમાં ભવ પછી અને વચ્ચે વચ્ચે અનેક નાના મોટા ભવ ક્યાં, એ મનુષ્ય અને તિયંચ ગતિમાં ખૂબ રીચાયા, એણે ઉત્ક્રાન્તિ અને પતિના અનેક ધક્કા ખાધાં અને એમ કરતાં કરનાં એને ખાસતાકારના ધોરી માત્ર મેળવ્યા. આવા નાના મેટા ભવાની વાત તેાંધાયેલી નથી, પશુ કે એ નિષધ અને મનુષ્યારે કૃતિમાં ક્યા ભવ. મા એવા ભૂખ્યા વામાં એમના ભવભ્રમણની મેટી સંખ્યાનું સૂચન કરી દીધુ છે. અને શેડને કરાડે ગુણતાં કાટાકાટી થાય તેવા કાટકોડી સાગરાપમનો કાળ એ વગર પૂરા પણ ક્રમ થાય ? નોંધાયલા સત્તાવીશ ભવના આયુષ્યનું ૧ ભવ ૧૮ મે। ત્રિપૃષ્ટના અને ભય ૨૦ મા સિંહને ઉપર જુએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) પ્રભાસ વિશ્વનાં તેનું અસ્યા ૧૧ માયમથી વધારે થાય તેમ નથી. બાકીના નાના ભવની ગણના કરવામાં આવી નહી, પશુ તે ઘણી મોટી સંખ્યામાં થયા છે તે વાતની ખાતરી પ્રત્યેક લેખક મનમાં રાખી છે. આ વગાળેના ભવામાં એમની આગળ પાછળની સ્થિતિ અનુસાર થયા છે એમ જ ધારી રાકાય. માત્ર તેમાં ખાસ નોંધવા લાયક છોના બની ન દાયાને કારણે તેની બુદ, નેત્ર દેવામાં આવી નથી. અને ખાતા કાળના અને કારના અનાદેાના વિચાર કરીએ ત્યારે આ ભવભ્રમણને આખા નામ અને પ્રાણીના રથપાયા વિચાર કરવામાં આવે તે સમજ ડાલી ય તેવી હકીકત છે. એમાં પ્રાણી ક્યારે શું જવું પડે, એની ગતિમાં કેવી વિચિત્રતા થાય અને એ એક જગ્યાએ ઘર માંડે ત્યાંથી અણધાર્યો વળે ખેચાઈ જાય છે. બાજી સરૅવનાં મના અને દવા બંદ થાય છે અને નવી દષ્ટિ વધાવતાં અને ઉનાં મથામણ કરવાં પડે છે અને આવી અરર કરી ચાલ્યા જ કરે છે. એ વાતનો વિચારણામાં આવે તે સસારને મના સાચા સ્વરૂપમાં ઓળખી જવાય અને એ અસ્થિર દોડાદેડીમાં કાંક પેતાનું નથી, કે પોતાનુ નથી એ વાત સમાઇ જાય કે કામ થઈ જાય તેવુ છે. પણ માત્ર સમજવાથી વળે તેવુ નથી, સમજીને તદનુસાર વર્તન થવું જરૂરી છે. ઓળખીને એને એ તરીકે જાણવાની જરૂર છે અને જાણીને એની સાથે તેવા પ્રકારો સંબંધ રાખવાની જરૂર છે. એવા ઠેકાણા વગરના ઢગધડા વગરન: થોડા વખતના ધરવાસ કે જીવનપર વારી જવાની વાત ન હોય તેા કામ થઈ જાય. મહાવીર સ્વામીન: ચરિત્રમાં આ વાત આખા વિકાસભા પર મા ધ્યાન ખેંચે છે તે વાત વિંચાવા જેવી છે. અને વિચારીને બેસી નમ તા ૨ ચેાસ સરવાળા નીચે પ્રમાણે થાય છે. ૧૨ના સાગરોપમ ૫૩૭ લાખ પૂર્વે ૩૮ કરાડ વર્ષ અને કર એટલે ૧૩૧ સાગરે પમથી સહજ આછા કાળ થાય છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20