Book Title: Jain Dharm Prakash 1962 Pustak 078 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
જ્ઞાની અને અલ્પજ્ઞ
શ્રી બાલમં હીરાચંદ * સાદિત્ય': !!
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( હરિંગીત )
સિંધુતણા બિંદુ ગલ્લે કોઇ સાહસિક નિજ હાથથી, મેરૂતણા પરમાણુઓ પરમાણુઓ ગણશે કદી સામy થી, તારાતણી ગણના કરાએ કાળી નિક્સ પ્રિથી; પણ જ્ઞાનની પરિમિત ગણાવે કાઇ નહીં નિજ બુદ્ધિથી, ૧ છે જ્ઞાન અગણિત ને અનંતુ અવિધ તેની છે નહીં, જ્ઞાની કડે કોઈ પાર પામ્યું નહીં દિસે આ જગમતી, એવું અનંતુ જ્ઞાનજગમાં કેવળી જાણી ગયા, જાણ્યું અને પશ્ચિમન પામ્યું. તે પરમાત્મા યા. તસ અશ પામી જ્ઞાન પતિ કિરણ નિ રવિ થયા, કેફ થયા છે જ્ઞાનધન નિર્માથા કહી કહી ગયા; પસ્યું ન 4 જમ્મુ ા પુિ જે આત્મને દુતિ કરે, રમમા જે નિજ મનાને જે વિદ્યાને હર. ૩ જ્ઞાનીતા ઉપહાસભાજન મુદ્ર સેવક સતાન, નિજને ગુ નાન પાનેર દાસ જ્ઞાની જનતણા; કહે ચા પણ હુ અક્ષરભારતી ને રહ્યા, રસરાજ થઈને જગમાન્ય જ્ઞાની અમર જનમનમાં થયા.
જે પાપીઆ લવ જ્ઞાનકણને ગ`થી ફૂલી રહ્યા, સન નિજને "માનતા અલ્પન જનતાને કહ્ય; ઉદ્ધત મતગજ થઇ કરે છે લત્તા બહુ બે: શત્ત, એ દાખવે છે. જ્ઞાન નિ≈નું શબ્દ આડંબર બધા, ૫ જ્ઞાનીતો સહવાસ ઘાતા ગ વસ થતા કહી. સુખને છુપાવી નાસતા ફરતે દિસે અપમાનથી: બહુ શબ્દ પતિ પામી જંગમાં ઘણા સંભળાય છે, એ ધૂળ ફેકી જનનયનમાં ઉદર ભરતા હોય છે. ૬
સહવાસ એવાનેા ન કરવે વે આળખી તમે થી, મતિ ભ્રમિત કરતા એ દિસે છે કુટિલ છલ ઉપદેશથી; વિષધર ગી અને નડશે સંત જ્ઞાની શોધવા, થઇ નમ્ર તસુ ચરણે નમીને બેધ વચના માનવા.
For Private And Personal Use Only
9
જ્ઞાનીતણા જો અલ્પ શબ્દો અમૃત ઝરણા તેમાં બહુ ભાવતા દબી વિષયત્રિય મિશ્ર બહુધા જેઠમાંડુ સેવા મળો નિરપેક્ષ એવા વિનયમંતિ સનની, આલેન્દ્ર વાંકે ચરણુજને સેના સુમતની ને સુમ ંતની. ૮
+( ૪ )

Page Navigation
1 ... 16 17 18 19 20