________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વારા ડીસ’ગ. ઝવેરચંદનું ભાષણ,
૧૯
પ્રજા તરફના પૂર્ણ પ્યારને લીધે આખા હિંદુસ્તાનમાં સર્વત્ર સ્થળે પકાએલા
છે એવા, નૃપતિએના શિરામણ અને અત્ર બીરાજમાન થયેલા અમારા નેકનામદાર મહારાજા સાહેબ સર ભાવસિંહજી બહાદુર કે. સી. એસ. આઇ. ની તમામ પ્રકારની સહાયતા મળવાના પાકા ભરાંસાથજ અમેએ આપ સાહેબેને આમત્રણ કર્યું હતું; અને અમેન અત્યારે જણાવતાં ખુશી ઉપજે છે કે અમારા આ દયાળુ મહારાજાએ કુપાવત થઈને અમેને અમારા ધાર્યા કરતાં ઘણી વધારે સહાય આપી છે જે માટે અમે સર્વે એ નામદાર મહારાજ સાહેબને અતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ, અને પરમાત્મા પ્રત્યે પ્રાર્થના કરીએ છીએ કે તેઓ દીઘાયુષી થાએ અને તેમનું રાજ્ય અમર તા. વિશેષમાં આ રાજ્યના અમારા નામદાર દિવાન સાહેબ કે જેએ હમેશાં આવાં કાર્યો માટે દિલસેાજી ધરાવે છે અને કિંમતી સલાહ આપવા સાથે દરેક પ્રકારની સગવડ કરી આપે છે તેઓ સાહેબને પણ ' આ સ્થળે ઉપકાર માનવા એ અમારી ખાસ ફરજ છે.
હુવે છેવટે મારે મારી એકજ ફરજ મન્ત્રવવાની બાકીમાં રહે છે, તે એછે કે અહીંની રીસેપ્શન કમીટીએ આપણી કેન્ફરન્સની ફતેહને માટે જે વીર પુરૂષને પ્રમુખ તરીકે ચુંટી કાઢેલ છે અને જે ગૃહસ્થ આપની સન્મુખજ બીરાજેલા છે તેની એળખાણ આપવી. આ ફરજ બજાવતાં મને ઘણા હર્ષ ઉત્પન્ન થાય છે કારણકે મારે જે વીરરત્નની એળખાણુ પાડવાની છે તેની ઓળખાણુંઆપ્યા અગાઉજ . આપ આળખી શકે। તેમ છે કેમકે એ ગૃહસ્થ આપણી કામમાંજ નહીં પણ આખા હિંદુસ્તાનમાં પ્રખ્યાત છે, વ્યાપારમાં બહુ આગળ વધેલા છે, જાદ્વાર, પુસ્તક દ્ધાર, કેળવણુને ઉત્તેજન, નિરાશ્રિતને આશ્રય ઇત્યાદિ કાર્યમાં પેાતાના દ્રવ્યના મેટી સંખ્યામાં વ્યય કરનારા છે, આ જમાનાના ઉદાર પુરૂષમાં પ્રથમ પક્તિમાં મુકવા યોગ્ય છે, સાથે ધર્મચુસ્ત છે; વળી વિદ્યાદેવીના પણ ઉપાસક છે કે જેની ખાત્રી તમાને તેમનુ` ભાષણ કરી આપશે, મારે કહેવાની જરૂર રહેશે નહીં. આવા આપણી કામમાં આગેવાન ગણાતા અને આગેવાનપણાને દરેક રીતે લાયક એવા પુરૂષને પ્રમુખ તરીકે શેાધી કાઢવાથી અહીંના સઘ ઘણુંજ મગરૂર થયેલ છે. એવા એ વીરરત્ન શેઠ મનસુખભાઈ ભગુભાઈ છે. આ ઘણા દીર્ઘદષ્ટિવન અને પૂર્ણ વિવેકી હોવાથી તેમના પ્રમુખપણા નીચે આપણી કોન્ફરન્સનુ કામ ફતેહમદ રીતે પાર ઉતરવાને પરિપૂર્ણ સભવ છે.
પુણ્યરૂપ મેલાવડામાં વ વ સ્થાનોના પ્રતિનિધિએ તેમજ વીઝીટર સાહેબેએ કામના કલ્યાણ અર્થે અત્રે પધારવા તસ્દી લીધી છે તેથી તે સર્વને એકવાર ફરીથી સાનંદ ને આવકાર આપુંછું અને આપની ભક્તિ તેમજ સત્કાર કરવામાં
For Private And Personal Use Only