________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાવનગરના નામદાર મહારાજા સાહેબનું ભાષણ
૨૩
હું અંદર અંદર વિચાર કરી એકમત થઇ સમાજે પાતાના ખાનગી વ્યવહારા અને વર્ત્તના પાતાર્થી નિર્ણિત કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રજા ઉપર રાત્તા ચલાવનાર રાળ સત્તાના ભંડાર છતાં, જે પ્રમાણમાં તેના ઉપયોગ તેને થાડો કરવા પડે, તેટલા પ્રમાણમાં તેની પ્રશ્ન ચાગ્ય વનવાળી અને ઉન્નત રામવી; અને જેટલા પ્રમાણમાં રાજા વગરકારણે પ્રજાનાં ખાનગી કામેમાં વચ્ચે ન આવતાં પોતાની સત્તાનું ભાન તેમને આછું થવા દે, તેટલા પ્રમશુમાં તે રાજા તે પઢની યાગ્યનાવાળે અને સત્તા જીરવવાની શિતવાળા સમજવા, આમ હાવાથીજ સાંધીક મેળાવડાઆ થવા દેવાની હાલની ઉચ્ચ રાજનીતિ હસ્તી ભગવતી હોય એમ મને લાગે છે. મને પોતાને રાજાસ જ્ઞાથી માન આપતી મારી મુડીભર પ્રજા પોતાથી પેાતાનાં સાંસારિક કામે ચલાવી લે, મારે વચમાં ન આવવું પડે એમ પોતાના જીવનના ધારાએ પેાતાથી બાંધી તે પ્રમાણે વર્તે, એમ હું ખરા અંતઃકરણથી ઇચ્છું છું; અને તેથી આવા મેળાવડા ભરી લેક પેાતાની ઉન્નતિના રસ્તાઓ શેાધે છે તે જોઈ મને આન
ાય છે. રાજાનું કામ મુશ્કેલી ઉમી કરવાનું નહીં પણ આવી પડેલી મુશ્કેલીઆને દૂર કરવાનું છે; અને તેથી કાયદાઓને પરાણે સમાજો ઉપર ફેકવાની નીતિ કરતાં સમજુતીથી અને અંદર અંદરની વ્યવસ્થાથી લાકે પેાતાના વ્યવહાર ચલાવે એ હું વધારે પસંદ કરૂં છું, અને તે તરફના તમારા આ પ્રયત્ન જે ઘણાં વષોથી ચાલુ છે તે ફળીભૂત થાય, અને મીજી જ્ઞાતિ એ પગલે ચાલે, એમ હું ઇચ્છું છું.
અહિંસા એ દરેક ધર્મનાં સૂત્રમાં એક સ્વરૂપે છે, પણ જૈન ધર્મમાં વિશે તા એ દેખાય છે કે પ્રાણી માત્ર તરફ અહિંસાની નજરથીજ એ ધર્મ પે-કરીને જુએ છે. હિંસાના અર્થ એકલા વધજ થતા નથી. પારકાને દુઃખ થાય તેવી રીતે અપહરણ કરવું એ હિંસા સાથી મન, વચન, કર્મથી દૂર રહેવું, એ અહિંસા સ્વાર્પણની દૃષ્ટિવાળા પાળી શકે.
સ્વાપણના આ મેટા નિયમ જે છે, અને સ્વાર્પણુ એ સંપસાધક મોટું સા તિની આશા રાખવામાં એ સઘ સહીસલામત ધર્મથી માંડીને ચારે પુરૂષાર્થ સુધીના મંડળને એક ધોરણમાં લાવી મુકવાને તમારા
For Private And Personal Use Only
તેઓ
શ્રીન
પુરૂષાર્થ
દરેક માણસ તમે સહીસલ
*મ
આવન
વશ્યકતા
જાહિતના
એક દર
હા કરી શકે એવું