Book Title: Jain Dharm Prakash 1903 Pustak 019 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૨ શ્રી જૈનધર્મ પ્રકાશ. આ દરખાસ્ત પસાર થતાં વડેદરાનુ આમંત્રણ સ્વીકારવા માટે તેમ ના પ્રતિનિધીએ પ્રમુખ સાહેબને તથા ડેલીગેટે.ના આભાર માની તેમને ત્યાં પધારવાનું નેતરૂ દીધું હતું ઠરાવ ૧૫ મે. ( રીસેપ્શન કમીટીને આભાર માનવા બાબત. ) મુંબઇમાં બીજી કોન્ફરન્સ ભરવા માટે જે શ્રમ શ્રી મુબઇના સફળ સધવતી નીમાયેલી રીસેપ્શન કમીટીએ લીધેા છે તેને માટે આ કોન્ફરન્સ તેમને પેાતાના ખરા અંતઃકરણથી ધન્યવાદ આપે છે. ઠરાવ ૧૬ મા. [ ડેલીગેટા તરફથી રીસેપ્શન કમીટીના માનેલા આભાર ખાબત. ] મી. ખરેડીઆએ જણાવ્યુ કે-રીસેપ્શન કમીટીએ આપણા તરફ જે સેવા બજાવી છે તે માટે હીંદના જુદા જુદા ભાગામાંથી અત્રે આવેલા સધળા ડેલીગેટા તરફથી તે કમીટીના તેમજ આ કાર્ન્સના ચીફ સેક્રેટરી મી. ફકીરચંદ પ્રેમચંદના ઉપકાર માનવામાં આવે છે,” .ઠરાવ ૧૭ મે. [ મંડપ બાંધવામાં મદદ આપનાર ઇજનેરને આભાર. ] “ ભડપ અધાવી આપનાર મી. ખંડુભાઇ ગુલામભાઇએ બનાવેલા આ કુશાદે મંડપ જનભાઇઓની સગવડ સાચવી આપ ના તેમજ ભભકાદાર અનેલા હેાવાથી મી. ખંડુભાઇને આ સભા ઉપકાર માને છે. ” ઉપર મુજબના આભાર માન્યા બાદ રીસેપ્શન કમીટી તથી રૂપાના વાસણાને એક સટ પ્રમુખ સાહેબે મી. ખંડુભાઇને એનાયત કર્યેા હતે. ત્યારબાદ પ્રમુખ સાહેએ પેાતાનુ છેવટનું ભાષણ વાંચી સ ંભળાવ્યુ” હતું, ( જે મુંબાઇ સમાચારમાં છપાયેલ છે. ) ઠરાવ ૧૮ મે. [ પ્રમુખ સાહેબને આભાર. ] અમદાવાદવાળા શેઠ, જેસંગભાઇ હઠીસંગે પ્રમુખના આભાર મા નનારા નીચલા ઠરાવ છેવટે રજુ કર્યો હતેા, જેને હુરરેના ગનવર પાકાથી હર્ષનાદ સાથે વધાવી લેવામાં આવ્યા હતા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28