Book Title: Jain Dharm Prakash 1903 Pustak 019 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - હું ફારસમાં થનારા જીવદયા સુધી ઠરાવના ટેકા તને રીકે શા મેતીલાલ કુશળચ% અમદાવાદ નિવાસીએ ચરબી વિનાની મીણબત્તી તથા સંચામાં યુપીતું તેલ વિગેરે તથા તારહેવ ધીટેલીશોપ મેન્યુફેકચરીગ કપની અને પાટ‘ગી ઢંકર કપ ની તરફ થી ચરમી વિનાના સાબુના અનેક નમુના તેને માટે ઊભા કેરેલા સ્ટેલમાં મુક્યા હું તા અને તેના સંબંધમાં ચગ્ય સ. અજીતી પણ આપી હતી, ૭ વિશેષ હકીકત હવે પછી પ્રસગે પ્રસંગે લખશું? તેમજ કન્ફરન્સમાં થયેલા છ કુંડાની વ્યવસ્થા સંબધી અમારા વિચાર પણ હવે પછીના મ"કમાં પ્રગટ કરશુ. એસીસ્ટટ સેક્રેટરી જોઇએ છે. જેનકેકરન્સ માટે જાશુકું એઠુ અનુભવી, ઓફીસ કામકાજ ધી વાકેફગા૨ અગ્રેજીગુજરાતી --આળધ જાણનારે એસીસ્ટન્ટ સેક્રેટરી તાકીદે જોઈએ છે, યુગાર રૂ૭૫ ની આસપાસ-લાયકાત પ્રમાણે સર્ટીફીકેટની નકલ સાથે અરજી મોકલવી જૈનને પહેલે પસંદ કરવામાં અાવશે . મુંબઈ 5 ફકીરચંદ પ્રેમચંદે. ચંપાગલી - જનરલ સેક્રેટરી-જેનકેન્ફરન્સ છે. પોતાની તથા જેડીઆ જ, સેક્રેટરીઓવતી. જનધર્મ પ્રકાશના કાયમી ગ્રાહુક તરીકે શા ગુગલભાઈ હાથીભાઇ પુનાવાળાએ રૂ. ૨૦ ) મોકલાવ્યા છે તેની પહેચ આપવામાં આવી છે, જાહેર ખબર, ( મુનિ મહારાજાઓને યોગ્ય સૂચના. ) : પિતાના શાખ તરીકે વૈદ્યને અભ્યાસ કરી નાના પ્રકારની ઉચી ઉ*ચી દવાઓ છનાવી હરકોઈ વર્ગના માણસને ધમાદા તરીકે, આપતા હોવાથી મુનિ અમવિજયજી વાસ્તે જરૂર પડતા મને વરધા ગામે લાવવામાં આવ્યો હતો સારાંશી મમતા સૅ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28