Book Title: Jain Dharm Prakash 1892 Pustak 008 Ank 05 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ. વિવેક વિભૂષણ નહીં ધરા, ભાર અગને કરશે. ખક હસ વર્ષે શ્વેત છે, બન્ને સરેાવર વસતા; ૩ પણ—–જળ ભેદ વિવેકથી, રાજપદ દ્વસ ભજતા. વિવેકથી વિધા ખીલશે, વિધાયે તત્વ ધરશે; ‘નર્મદ તત્વના ખાધથી, નાની થઈ કર્મ હરશે!. 3 For Private And Personal Use Only વિવેક ૬ વિવેક૦૭ નિવે૦ ૮ प्रमाणिकपणं. વ્યવહાર નિતિના જાણુ અને ધર્મની શ્રદ્ધાવાળા દરેક મનુષ્યાએ પ્ર માણિક રહેવાની ખાસ જરૂર છે. જે પ્રમાણીક નથી તે નીતિવાન પણ નથી અને ધર્મીષ્ટ પણ નથી એમ સમજવું. ઉપરથી નિતિવાનનું ડાળ રાખવુ અને અંદરથી અનેક પ્રકારના પ્રપંચા કરવા, છળકપટ ચલાવવું, વ્યાજખી બાબતમાં અથવા દેવા લેણામાં વાંધા પાડવા, છતી શક્તિએ કોઇનું લેણું આપવું નહીં, ગરીબ રાંડીરાંડા જેમણે આજીવીકાને માટે આખી જીંદગાનીતું સાધન વિશ્વાસવડે સાંપેલ હોય તેને છતી શક્તિએ રાવરાવવી અને બીજા પણ અનેક ધટીત કૃત્યા કરવાં તે એવા મનુષ્યને કાઈ પણ રીતે ઘટીત નથી. એમ કરવાથી પ્રાંતે તેઓ નિતિવાન કે ધર્મીષ્ટ ગણાતા નથી અને ઊલટા નિતિને અને ધર્મને લજવાવે છે. લાકે કહે છે કે જુએ આ નિતિવાળા! જુઓ આ ધર્મીષ્ટ! જીએ આ સાધર્મી! કદી પોતાની વાત વ્યાજખ્ખી હોય તે પણ જ્યારે આવી નિંદા થતો હોય ત્યારે તેવી લોક નિંદાના નિવારણની ખાતર પાતે નુકશાની સહન કરવી જેઈએ તે જ્યારે પેાતાની વાત વ્યાજખ્ખી ન હોય-પેાતાનું મન પણુ વ્યાજબી નથી એમ સાક્ષી પૂરતુ હાય ત્યારે પછી ફક્ત દ્રવ્યના લાભમાં પરવશ થઈને નિતિની કે ધર્મની નિંદા કરાવવી એ સમજી મનુષ્યનું કર્ત્તવ્ય નથી તેઓએ તે જેમ અને તેમ વિશેષ પ્રકારે પ્રમાણિક રહેવાની જરૂર છે વળી કદી પ્રપંચ કરીને આ ભવમાં તે કાઇનું દેવુ ન આપીએ તેા પણ આવતા ભવને વિષે પણ દીધા વિના છુટકેા થતે નથી. એમ શાસ્ત્રકારોએ કહેલું છે. આ સ બંધમાં શ્રી દૃષ્ટાંત શતક ગ્રંથમાં એક શ્લોક નીચે પ્રમાણે છે ૧ બગલેૉ. ર્ ધેાળા, ૩ ૬. ૪ સુખ આપનાર.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20