Book Title: Jain Dharm Prakash 1892 Pustak 008 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રાહકોને નવા વર્ષની ભેટ. જન પંચાંગ. તિથિઓની વધઘટ વાર્ષીક જૈનપર્વ, તિથિ, વાર, ઈંગ્રેજી તારીખ, દિવસ અને રાત્રીનો ચાધડીઆના યંત્ર તથા સૂયોદય સૂર્યસ્તના ૬ખત વિગેરે બતાવનારૂ તપાગચ્છની સમાચારી પ્રમાણેનું જૈન બંધુઓને ઉપયોગી વાર્ષીક પંચાંગ ( સંવત ૧૯૪૮ ના ચિતર્થી સંવત ૧૯૪૯ ના ફાગણ સુધીનું) કિંમત એક આના ગ્રાહાકેને ભેટ તરીકે મોકલાવેલ છે. પચ્ચીસથી વધારે નકિલ મંગાવનારને માટે અધ્ધા આના પ્રમાણે આપવામાં આવશે, ગ્રાહુ કાને અગત્યની સૂચના દરેક ગ્રાહકોએ લવાજમ માકલવા સાથે ભેટની બુકના પેસ્ટેજ માટે અરધા આના પ્રથમથીજ વધારે માલવે જેથી ભેટ મોકલતાં વિલમ ન થાય અને ગ્રાહુકાને અરધો અને માન કલતાં બીજો અધે આના ખરચવા ન પડે, nerenow ગ્રાહકોને વિશેષ લાભ. चरितावळी पयवा जैनकथा संग्रह. | કિંમત દાઢ રૂપીઓ પાસ્ટેજ છે આના. પ્રથમથી થયેલા અને નવા થયેલા ગ્રાહકોને બુકા પ્રાકલાથતાં ચારે બાજુ એની જ સીકતાને માટે પ્રજા સા થઈ ૨હી છે. નવને માટે આવી વાંચવાની મુકેાની ખામી કેટલેક અશ આ બુકે પુરી પાડી છે. એના સંબંધમાં અહીં વિશેષ લખીને ખાત્રી કરાવવા કરતાં ગ્રાહુક થવા ઇચ્છનાર પાતે વાંચશે ત્યારે અથવા તે વાંચનાને પુછો ત્યારે ખર આની થઈ જ રો. મુકે બહાર પડયા પછી જો કે કિંમત વધારેલી છે. તાપણ, આ ચાપાનીઓના ગ્રાહકો પાતે મગાવો અથવા તેની મારફત બીજી કેાઇ મ ગાવરો તો તેને માટે હું છું પણ પ્રથમ પ્રમાણેજ (૩ ૧-૪-૦ ) કિંમત લેવામાં આવશે. સારી નામવાળીના એ આના વધારે લાગશે પરંશવાળાને પાસ્ટેજ જુદુ એસસે. જિનશાળા વિગેરે સાર્વજનીક ઉપચાગને માટે તે કીંમત 'પ્રથમ પ્રમાણે સવા રૂપીએાજ રાખેલા છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20