Book Title: Jain Dharm Prakash 1892 Pustak 008 Ank 05 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुक्रमणिका. વિષય ૧ વિવેક (પદ્ય) ૨ પ્રમાકપણું છે ૩ માયા (શ્રી મલ્લીનાથ ચરિત્ર), ૪ સ ાધસત્તરી (જયણા) ૫ મનુષ્ય જન્મ. ચાપાનીયુ રખડતુ મુકીને આશાતના કરવી નહીં. | ગ્રાહકોને ભેટ. श्री नलदमयंती चरित्र. છે જે ગ્રાહાકાએ લવાજ મ મોકલાવેલ છે તેમાં ભેટની બુકના પાસ્ટેજના અર્ધા આના વધારે માકેલનારને ભેટ એકલાવેલ છે. બાકીના ગ્રાહુકાએ અર્ધા આના મામુલી છુ અગાવી લેવી સાથે નવા વર્ષનું લવાજમ એકલી તે અનુકળ પડશે, લવાજમ એકલવાના આળસુ ગ્રાહુકાને હું છું પણ ભેટની મુકનો લાભ લા હાય તા થડેલા લવાજમ સાથે નવા વર્ષનું લવાજમ અને ભેટની થકની પાસ્ટેજને અરધા આના માકલા વવા એટલે તેમને ભેટ મા લાવશુ' તે પુસ્તકાની પહાચ. - માસમાઠાં અને ભાવનાત્રી- શા. કચરાભાઇ ગોપાળદાસ શ્રી અમદાવાદ નિવાસી તરફથી ભેટ દાખલ મળી છે તે સ્વીકારીએ છીએ, કીંમત રૂ ૧) અને રૂ વા છે, ઠેકાણે ધનાસુતાની પાળમાં પડીપાળમાંથી મળી. અને બુક સ પણ રીતે વાંચવા ચાગ્યું છે. અમારી પાસેથી પણ મળી. १ मोक्ष माळा २ वैराग्य शतक ३ नित्यनियमरी पोथी ४ ओગળપવાસ માંગી-એ ચાર બુક શા. બાલાભાઇ છગનલાલ અમદાવાદ નિવાસી ત૨ફથી ભેટ દાખલ મળી છે તે સ્વીકારીએ છીએ, મોક્ષમાળાની બુકનું ઉપયોગી પણ" બતાવનાર હૈ'ડીલ તેમના તરફથીજ આ અ' કે માં વેચવામાં આવેલ છે. તેથી એ આમતમાં વિરોષ વિવેચન લખવાની જરૂર નથી કે કીંમત એક રૂપીયા છે, એ બુક અમદાવાદમાં કીકા ભટેની પેાળમાં તેમની પાસેથી તથા ભાવનગરમાં અમારી પાસેથી પણ મળશે. જે ઈએ તેણે મંગાવી લેવી. બુક વાંચવાથી ફાયદો કરે તેવી છે. અને જણ તરફથી મળેલી માક્ષમાળાની બુક એક જ જાતની છે, For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20