Book Title: Jain Darshan ane Sankhya Yogma Gyan Darshan Vicharna
Author(s): Nagin J Shah
Publisher: Sanskrit Sanskriti Granthmala

Previous | Next

Page 203
________________ ૧૮૩ જૈનદર્શન અને સાંખ્યયોગમાં શાનદનવિચારણા બે પ્રકારની છે - સામાન્ય ધર્મપ્રવૃત્તિ અને વિશેષ ધર્મપ્રવૃત્તિ. સામાન્ય ધર્મપ્રવૃત્તિ - સૌ માટે કર્તવ્યરૂપ છે અને વિશેષ ધર્મપ્રવૃત્તિ તે તે વર્ણ અને તે તે આશ્રમ માટે કર્તવ્યરૂપ છે. સામાન્ય ધર્મપ્રવૃત્તિમાં ધર્મશ્રદ્ધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં કન્ટેલીકાર શ્રદ્ધાનો અર્થ મનઃપ્રસાદ કરે છે, જ્યારે વ્યોમવતીકાર ભક્તિવિશેષ કરે છે. ન્યાયભાષ્યકાર વાત્સ્યાયન પણ 1.1.2 સૂત્રમાં શુભપ્રવૃત્તિના નિરૂપણ વખતે, શુભ પ્રવૃત્તિ કાયિક, વાચિક અને માનસિક હોય છે એમ જણાવી પ્રત્યેકના ભેદો જણાવે છે. માનસિક શુભ પ્રવૃત્તિમાં દયા અને અસ્પૃહા સાથે શ્રદ્ધાને સમાવેશ કરવામાં આવ્યો છે. આના ઉપર નોંધ લખતાં મહામહોપાધ્યાય , ફણિભૂષણ જણાવે છે કે શ્રદ્ધાથી વિપરીત અશ્રદ્ધાને ભાષ્યકારે “નાસ્તિષ્પ શબ્દથી પ્રતિપાદિત કરી છે, અને પૂર્વાચાર્યો શ્રદ્ધાનો અર્થ “વેદ અને વેદમૂલક, શાસ્ત્રસિદ્ધાન્તમાં દૃઢ વિશ્વાસ” એવો કરે છે (શાસ્ત્રાર્થે દઢપ્રત્યયઃ શ્રદ્ધ). આ સિવાય ન્યાયવૈશેષિક દર્શનમાં શ્રદ્ધા વિશે વિશેષ કંઈ સમજૂતી મળતી નથી. , ટિપ્પા. ન ટર્શન, મહેન્દ્રકુમાર પૃ. 148 चित्तं चेतणा बुद्धि, जीवतत्त्वमेव । अगस्त्यसिंह चूर्णि, दसकालियसुत्त, 4.4 પ્રમાસ્વામિદં વિત્ત પ્રવૃત્રાડડગન્તવો મત: 1 પ્રHIMવર્તિ 1.210 चित्तमेव हि संसारो रागादिक्लेशवासितम् । तदेव तैर्विनिर्मुक्तं भवान्त इति कथ्यते ॥ તત્ત્વસંગ્રહપન્ના (9104)માં બૌદ્ધાચાર્ય કમલશીલે ઉદ્ધત કરેલ પ્રાચીન બૌદ્ધ શ્લોક. મુક્તિનિયંત્રતા ધિય: તત્ત્વસંગ્રહ પૃ. 184 વિદ્ધધર્મદ્રન (ગુઝરાતી), નીન ની. શદિ પૃ. 266 જોગઃ પુદ્રો નીચઃ તત્ત્વસંપ્રદ પૃ. 125 नागसेनोति संखा समझा पञत्ति वोहारो नाममत्तं पवत्तति । परमत्थत्तो पन एत्य पुग्गलो नुपलब्भति । भासितं पन एतं महाराज वजिराय : भिक्खुनीया भगवतो सम्मुखा - यथाहि अंग संभारा होति सद्दो रथो इति । एवं खन्धेसु सत्तेसु होंति सत्तोति सम्मुति ॥ મિનિન્દ્રાષ્ટ્ર .2 9.25 8. પ્રમાણવાર્તિા 1.86-88, 2.150 -153 I

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222