Book Title: Jain Center Los Angeles CA 2008 09 Pratishta Souvenior
Author(s): Jain Center So CA Los Angeles
Publisher: USA Jain Center Southern California
View full book text
________________
વાં.
આ
કુમતિા પરમાત્મા મહાવીર સ્વામીના ચરોમાં લા. લા. - તકુલ સંધના કમલમાં મુજ હૃદયની ભૂરી ભુરી આ ભવંદના મહાકવિ કાલી દાત દૃઢ્યું છે. જો પ્રથમ નિઃવધિ વિપુના = 7 પૃથ્વી ફાળ અનંત છે અને પૃથ્વી વિશાળ છે. પરંતુ વિરાટ વિશ્વનો લઈ એક સમભાગ વિશિષ્ટ બી નથ છ અને કાળખંડની કૌઈ ક્ષા વિક્ષ્મણીય બની જાય છે. મા વાત અમેવિાના. લોન્સ એંજલબ્ધ તેમ અને જિનાલયના નુતન નિર્માભના સંદર્ભમાં વિચારીએ તો કહેવું થાગ્ય પી કે નુતનનિર્મિત આ જિનાલય અગ્નિનિય ઈ. અને એમાં બિજીન પ્રમ વીતરાગ પૃમાત્મા પ્રભુજીની પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસઁ અનુપમ છે. આજની સહા આ તેમ માટે જ નહીં ન તીર્થનિર્માણના ઈતિાસનું એક સુવર્ણપૃષ્ઠ બની રહેલ છે ત્યારે નાનમાંણની બુનિયાદમાં જેની અવળ, અવિરત અને અપૂર્વ સ સમાયેલો છે એવા શ્રીસંઘને અભિનંદન આપતા હું મૃત્ર્યતા અનુભવું છું.
વિદેશની ધરતી પર વસવા છતાં રોમરોમમાં મ વીતરાગ ભક્તિને વ્યજીવન રાખી, પશ્ચિમના ભૌતિક઼વાદના નથી છતાં આધ્યાત્મવાદનો દીવડો જળળતો રો એવા જૈન સમાજ માટે નામ અને જિનાલયા આશીર્વાદ બન્યા છે. જિનાલયો એ વર્તમાન વિશ્વનું પ્રબળ અવલંબન જ નર્થ' ઉત્કૃષ્ટ અંગ અને આવશ્યક્તા છે. શ્રી સંધ સમયની આ માંગને અનુરૂપ તીર્થધામ નિર્માણ કરી પૂર્વજોનું બહા શ્રૃવ્યું હી, અને તન, મન, ધનના દાન વડે સાર્થક બનાવ્યું છે. અમેગ્નિની ધરતીના ભવ્ય અને દિવ્ય તીર્થના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે લાખ લાખ અન્તિનંદન સાથે હૃદયની ઊંડી અનુમોદના - વંદના પૂર્વકની શુભચ્છા પાઠવું છું. આપણું આ તી ઉત્તરોત્તૂર વિકસિત થઈ વધુને વધુ ભવ્ય આ તેના કાહાનું નિમિત્ત બન, શ્રી નૈધ પર શાનનના અનન આ વનલતા રહે અને મન્ તિ શાસનન્"ના ધર્મ ધ્વજને તદેવ વિશ્વાશમાં ફેકતો રાખા રૂપ ધર્મમલ્ટિ-મા સંયમાં તો નો ધ્વનિ પ્રસરતો રહે એજ ધુોષ્ઠી. તરલાબેન દાશીના વ્રામ સાથે યજીને